________________
- ૧૫૬
- એકાકાર અનુવૃત્તપ્રત્યય ઔપાધિક છે એ બૌધ મત
.
29. औपाधिक एष सामान्येष्वनु गतविकल्प इति चेत् , आयुष्मन् ! गवादिष्वपि कञ्चिदुपाधिविशेषमवलम्ब्य गौरीरित्यनुस्यूतविकल्पो भविष्यति । - 29. નિયાયિક- સામાન્યમાં તે સામાન્ય સામાન્ય એવે એકાકાર વિકલ્પ પાધિક છે.
બૌધ--હે આયુષ્મન ! ગવ્યકિતઓમાં પણ કેઈ ઉપાધિવિશેષને અવલંબીને ગે' ગે' એ એકાકાર વિકલ્પ થશે; ગોત્વ સામાન્યને માનવાની કોઈ જરૂર નથી.] 30, લા: પુનરાવુ[[વરિત હેવાનિયાવારીમતિ વ્રમ: |
यदेव वाहदोहादि कार्यमेकेन जन्यते ।
गोपिण्डेन तदेवान्यैरिति तेष्वनुवृत्तिधीः ।। - 30. નિયાયિક—આ ઉપાધિ કઈ?
બૌધ–એક કાર્ય કરવું તે એમ અમે કહીએ છીએ. એક ગવ્યકિત જે વાહદોહ આદિ કાર્ય કરે છે તે જ કાર્ય અન્ય વ્યક્તિઓ કરે છે, એટલે તે બધી ગવ્યકિતઓમાં એકાકાર બુદ્ધિ થાય છે.
31 नन प्रतिव्यक्ति कार्य भिन्नमेव । सत्यम् , भेदबुद्धयभावात् तदेकમિથુપર્યતે |
શહિવાલ્વ કથા હેતસ્ય દશ્યતે |
न तथा खण्डकार्यस्य मुण्डकार्याद्विभिन्नता ।। 31. નિયાયિક–કાય તે પ્રતિવ્યકિત ભિન્ન જ હોય છે.
બૌદ્ધ-[તમારું કહેવું] સાચું છે, પરંતુ ભેદબુદ્ધિ થતી ન હોવાથી તેનું (= કાર્યનું) એકત્વ ઉપચારથી છે. જેમ કર્ક વગેરે અશ્વવ્યકિતઓના કાયથી આ કાર્યનું અન્યત્વ દેખાય છે તેમ ખંડ ગે વ્યકિતના કાર્યથી મુંડ ગોવ્યકિતના કાર્યનું અન્યત્વ દેખાતું નથી.
32. નનું તથા મા મૂત | સ્વમિનમેવ સ્વમુકયોઃ સાર્થા વઢિમ્ ! दर्शनमेव तर्हि तयोरेकं भविष्यति, तच्चाभिन्नम् । ..
32. નિયાયિક—ભલે ખંડ ગવ્યક્તિના કાર્યથી મુંડ ગવ્યકિતના કાર્યની ભિન્નતાનું દર્શન (= નિર્વિકલ્પક પ્રત્યા) ન હો, પરંતુ ખંડ ગોનું કાર્ય અને મુંડ ગેનું કાર્ય અભિન્ન તે નથી જ. - - બૌદ્ધધ–બરાબર તે બે કાનાં દર્શને જ એક થશે; અને તે દર્શને અભિન્ન છે. (તે બે કાર્યો અભિન્ન નથી.) : 33 નનું નામ પ્રતિ વ્યક્તિ મિત્રમેવ | રથનું, તg કૃષ્ણમવિप्रत्यवमख्यिकार्यै क्यादेकमित्युच्यते । यथैव शाबलेयादिपिण्डदर्शने सति गौरिस्पनन्तर