________________
સામાન્ય-વિશેષાત્મક વસ્તુ નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી એ બૌધ મત ૧૫૫ 26. ન ચૈવ વર્ણ વસ્તુ નિર્વિવપર: ..
ચત્તાનુસંધાનનાડનુમથી ઉત: ||
येष्वनुगतं तत्सामान्यं तेषु बुद्धयाननुसंधीयमानेषु तवृत्तिसामान्यग्रहणासम्भवात्, न चानुसंधानसामर्थ्य बुद्धरस्ति ।
अत एव न ते सम्यगक्षजज्ञानवेदिनः ।
अभेदवृत्तिप्रत्यक्षमाहुरद्वैतवाञ्छया ॥ तस्माद् भेदविषयत्वात् प्रत्यक्षस्य न तद्गम्यं सामान्यम् ।
26. અનેકાત્મક (= સામાન્ય-વિશેષાત્મક એક વસ્તુ નિર્વિકલ્પક પ્રત્યક્ષને વિષય નથી. [અમારે મતે નિર્વિકલ્પ પ્રત્યક્ષ જે ખરેખર પ્રત્યક્ષ છે. સવિકલ્પક પ્રત્યક્ષ કે પ્રત્યક્ષ જ નથી.] બીજી વ્યક્તિઓ સાથે પ્રસ્તુત વ્યકિતના અનુસંધાન વિના અનુગમબુદ્ધિ (= એકાકાર બુદ્ધિ, અનુવૃત્તબુદિધી ક્યાંથી થાય? કારણ કે જે વ્યકિતઓમાં એક અનુયૂત સામાન્ય હોય છે તે વ્યકિતઓનું બુદ્િધથી અનુસંધાન કરવામાં ન આવે તે તે વ્યકિતઓમાં રહેતા સામાન્ય ગ્રહણ સંભવતું નથી; અને અનુસંધાન કરવાનું સામર્થ્ય નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં નથી. તેથી જ, અદ્વૈતની ઇચ્છાથી જેઓ નિર્વિકલ્પક પ્રત્યક્ષને અભેદમાં ‘=સામાન્યમાં પ્રવૃત્ત થનારું ગણે છે તેઓ નિર્વિકલ્પક પ્રત્યક્ષરૂપ જ્ઞાનને બરાબર સમજતા નથી. નિષ્કર્ષ એ કે નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય ભેદ (=સ્વલક્ષણ અર્થાત વિશે ) હોઇ, સામાન્ય નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે ગ્રાહ્ય નથી.
27. नन्वेवमपह नूयमाने सामान्ये गौॉरिति शाबलेयादिषु यो ऽयमनुवृत्तः प्रत्ययः स कथं समर्थयिष्यते ?
21, નિયાયિક – આમ સામાન્ય પ્રતિષેધ કરશે તો ગાય” “ગાય” એવા જે એકાકાર પ્રતીતિ શાબલેય આદિ ગોવ્યકિતઓમાં થાય છે તેને ખુલાસે તમે કેવી રીતે કરશે ? - 28. સુમંત્ર વિકેમ્પમાત્રમેષ પ્રત્યેય:, વિવાQારૂ નાધીનગન્માન તિા. तथा च परपरिकल्पितेषु सत्तादिसामान्येष्वपि 'सामान्यम्' 'सामान्यम्' इत्यनवृत्तविकल्पाः प्रवर्तन्त एव । न च सामान्येषु सामान्यान्तराणि सम्भवन्ति, निःसामान्यानि सामान्यानीत्यभ्युपगमात् ।
28. બૌદ્ધ–-અહી (=આના ઉત્તરમાં) અમે જણાવ્યું જ છે કે આ પ્રતીતિ તે કેવળ વિકલ્પરૂપ છે અને વિકલ્પ અને અધીન રહી જન્મતા નથી. વળી, વૈશેષિકેએ માનેલાં સત્તા વગેરે સામાન્યમાં “સામાન્ય’ ‘સામાન્ય” એવા એકાકાર વિકલ્પ (સવિકલ્પ પ્રત્યક્ષ) ઊઠે જ છે છતાં સામાન્યમાં બીજા સામાન્ય તે સંભવતા નથી કારણ કે સામાન્ય સામાન્યરહિત છે એવું વશેષિકે એ સ્વીકાર્યું છે.