SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નામધેયપ્રામાયપરીક્ષા પ્રમાણુ ગણી સ્વીકારવામાં આવે છે, જેમ કે “યવસાયઃ વારાહી યુવાની વૈતરે રે બાનાવવાન્ સન્નિનોrd' આ વાક્યોમાં આવતા ભવ” “વરાહ’ અને ‘વેતસ' શબ્દના અર્થો શાસ્ત્રજ્ઞપ્રસિદ્ધિ વડે દીર્ઘશક, સૂકર અને વંજુલમાં નિયત થાય છે, અને લિકપ્રસિદ્ધિ વડે પ્રિયંગુ, કૃષ્ણકુનિ અને જંબૂમાં નહિ. જ્યાં શાસ્ત્રજ્ઞપ્રસિદ્ધિ પણ નથી ત્યાં પ્લે પાસેથી પણ તે શબ્દના અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, જેમકે પિક, નેમ અને તામરસ શબ્દોની બાબતમાં. જ્યાં સ્વેચ્છપ્રસિદ્ધિ પણ ન હોય ત્યાં નિગમ, નિરુક્ત અને વ્યાકરણને આધારે ધાતુ ઉપરથી અર્થ કલ્પ જોઈએ. બે અશ્વિનના સૂક્તમાં પ્રયુક્ત, જરણ-ભરણું જેમના પ્રયોગનું નિમિત્ત છે તે “જર્જરીતરીવૂ' એ દ્વિવચનમાં વપરાયેલા સમાનરૂપ ધરાવતા બે શબ્દ બે અશ્વિનના વાચક છે એમ સમજાય છે. આ પ્રમાણે બીજે પણ કપી લેવું જોઈએ. તેથી, આ કારણે પણ, મંત્ર વિવક્ષિત અર્થ ધરાવતા નથી એમ ન કહેવું જોઈએ. 242 ગની તમાઘરનમુનૈવ કુતિ ત્રિયાઈ મન્ના ન તુ પઠનમાઝોન નવ7 | - . ન ત ળાપિ થતુમત: શાયત કુટું પ્રભાઇ વે પુરુષાર્થામૃત્તનિધી | 242. નિષ્કર્ષ એ કે આ મંત્ર પિતાને અર્થે પ્રગટ કરીને જ યજ્ઞક્રિયાને સહાયક બને છે, જપની જેમ કેવળ પઠનથી નહિ. વેદમંગો પિતાને અર્થે પ્રગટ કરી તે દ્વારા યજ્ઞક્રિયામાં સહાય કરે છે એ હકીકત સકલ પુરુષાર્થરૂપી અમૃતના નિધિભૂત વેદના આ પ્રામાણ્યને શિથિલ કરવા શક્તિમાન નથી. 243. મિદ્રાની પૂરીતે | ‘દ્ધિા થત' તિio ત્રી૨૧૭.૨), 'चित्रया यजेत पशुकामः' [तै० सं० २.४.६], 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः' નામિંરન નેત’ [ષ૦ ૦ રૂ.૮], “વાવેન વા/ વત' इति श्रयते । तत्र किमुद्भिदेति, चित्रयेति, अग्निहोत्रमिति, श्येनेनेति, वाजपेयेनेति गुणविधय एते, तत्तत्कर्मनामधेयानि वेति ? किमनेन परीक्षितेन प्रयोजनम् ? उभयत्रापि प्रामाण्यं नोपपद्यते इति तदर्थमेवेदं परीक्ष्यते । " 243. હવે આની પરીક્ષા કરીએ છીએ મિયા વગેત” “વિત્રથા જત- વાન', 'अग्निहोत्र जुहूयात् स्वर्गकामः', 'श्येनेनाभिचरन् यजेत' वाजपेयेन स्वाराज्यकामो यजेत मेम વેદમાં કહેવાયું છે, તે ત્યાં “મિયા’, ‘ચિત્ર', મનહોત્ર', “થેનેન', “વાઘેરએ ગુણવિધિઓ છે કે તે તે યજ્ઞકર્મનાં નામો છે? * શંકાકાર – આની પરીક્ષા કરવાનું પ્રજન શું છે? તૈયાયિક – બંનેમાં પ્રામાણ્ય ઘટતું નથી એ દર્શાવવા માટે પરીક્ષા કરીએ છીએ. - 244. ચંદ્ર તાવેત ‘ત્રીિિમત” “ના જુતિ' તિર્ ગુન: રિતુંद्विदादिमदैविधीयते - अनेन द्रव्यविशेषेण यागः कर्तव्य, इति--सदा. भावार्थस्य
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy