________________
મંગવાના પ્રામાણ્યની સ્થાપના
गच्छति, न पुनमन्त्रोऽत्रापराध्यति, ब्राह्मणवाक्यवदुपायतस्तदर्थावगमदर्शनात् । उपायश्च प्रथमस्ताववृद्धव्यवहार एव, तुल्यत्वाल्लोकवेदशब्दार्थानाम् । य एव लौकिकाः शब्दास्त एव वैदिकास्त एव चैषामा इति । यद्यपि च 'अग्निवत्राणि जङ्घनत्' इति [तै० ब्रा० ३.५.६] वेदे कृतणत्वमग्निशब्दं पठन्ति । 'उत्ताना वै देवगवा वहन्ति' [ आ० श्रौ० सू० ११.७.६ ] 'वनस्पते हिरण्यपर्ण प्रदिवस्ते अर्थम्' इति लौकिकवैदिकयोः शब्दयोरर्थयोश्च नानात्वमिवाशक्यते, तथाऽपि तथात्वप्रत्यभिज्ञानेनावधार्य ईषद्विकृतास्त एव वेदे इति लौकिक्येव व्युत्पत्तिः । लोकप्रसिद्धिविप्रतिषेधे तु शास्त्रवित्प्रसिद्धिः प्रमाणीक्रियते । यथा 'यवमयश्चरुः' 'वाराही उपानहो' 'वैतसे कटे प्राजापत्यान् सञ्चिनोति' इति यववराहवेतसशब्दा दीर्घशूकसूकरवजुलकेषु शिष्टप्रसिद्धा नियम्यन्ते, न प्रियङ्गुकृष्णशकुनिजम्बूष्विति । यत्र तु शिष्टप्रसिद्धिः नास्ति, तत्र म्लेच्छेभ्योऽपि तदर्थव्युत्पत्तिराश्रीयते, यथा पिकनेमतामरसशब्देषु । म्लेच्छप्रसिद्धेरप्यभावे निगमनिरुक्तव्याकरणवशेन धातुतोऽर्थः परिकल्पनीयः । तेनाश्विनसूक्तप्रक्रमाज्जरणभरणनिमित्तौ 'जर्भ. रीतुर्फरीतू' इति द्विवचनान्तसरूपावेतौ शब्दावश्विनोर्वाचकाविति गम्यते । एवमन्य. त्राप्युत्प्रेक्षणीयम् । तदनेनापि निमित्तेन न मन्त्राणामविवक्षितार्थत्वं वक्तव्यम् ।
241. કેટલાક મંત્રને અર્થ જ્ઞાત થતો નથી (=સમજાતું નથી એમ જે કહેવામાં આવ્યું છે તેને ઉત્તર એ છે કે તે તે પુરુષને દોષ છે, મંત્રને દોષ નથી. અથને જાણવાના ઘણું ઉપાયે હોવા છતાં તેની શોધ કરવામાં આળસુ પુરુષ અથ જાણતા નથી. અહીં મંત્ર દોષને પાત્ર નથી, કારણ કે બ્રાહ્મણવાક્યની જેમ વેદવાક્યને (મંત્રો) અર્થ ઉપાયો દ્વારા સમજાતો દેખાય છે. પહેલે ઉપાય તે વૃદ્ધવ્યવહાર જ છે. કારણ કે લેકના (=ભાષાના) અને વેદના શબ્દો તેમ જ તેમના અર્થો સમાન છે. જે લૌકિક શબ્દ છે તે જ वैहि शो छ, ते तेमना अर्थी छे. 'अग्निवत्राणि मधनत् ' आव:वाय . वेभा 'मनि' शम्मी 'न'ने पहले 'प्याराय छे. 'उत्ताना वै देवगवा वहन्ति' वनस्पते हिरण्यपर्ण प्रतिवस्ते अर्थम् ' साहवायोसा माशय वायोत साधारी सन વૈદિક શબ્દ જાણે કે ભિન્ન છે અને તેમના અર્થો પણ જાણે કે ભિન્ન છે એવી આશંકા કરવામાં આવે છે. તેમ છતાં વેદમાં વપરાયેલા આ શબ્દો તે જ છે જે લેકમાં વપરાય છે એવી પ્રત્યભિજ્ઞા વડે નિશ્ચય કરી લેકમાં વપરાતા જે શબ્દ છે તે જ પરિવર્તન સાથે વેદમાં વપરાયા છે એમ સમજીએ છીએ એટલે વેદગત શબ્દોની વ્યુત્પત્તિ પણ લૌકિક જ છે. (અર્થાત વેદગત અમુક શબ્દની વ્યુત્પત્તિ લેકમાં વપરાતા તે જ શબ્દની વ્યુત્પત્તિથી ભિન્ન નથી). [સામાન્ય રીતે વેદગત શબ્દને લેકપ્રસિદ્ધ અર્થ કરવામાં આવે છે.] પરંતુ જ્યારે લૌદ્મસિદ્ધ અર્થ બંધ બેસતું ન હોય ત્યારે, શાસ્ત્રોએ નક્કી કરેલ અર્થ
જરાક