SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના નૈયાયિકેને મને પણ વેદ ઈશ્વરપ્રણીત છે. તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા શું અધ્યેતાઓને છે? તેથી, બ્રાહ્મણવાક્યક્રમની જેમ મંત્રકમ અર્થવિવક્ષા માટે સમર્થ નથી. 239. વિ “રાવાર શ્રી સુવિધમાનાર્થવનમરતમ્, તનમિત્તतया, यज्ञस्य वैष गुणवादेन संस्तवः । चत्वारि शृङ्गा इति वेदा उक्ताः, त्रयोऽस्य पादा इति सवनानि, ६ शीर्षे इति दम्पतीयजमानौ, सप्त हस्तास इति छन्दांसि, निथा बद्ध इति मन्त्रब्राह्मणकल्पैर्निबद्धः, वृषभ इति कामान् वर्षति, रोरवीतीति स्तोत्रशस्त्रप्रयोगबाहुल्याच्छब्दायमानः, महो देवो मानाविवेशेति मनुष्यकर्तृकः, इत्येवमेष यज्ञः स्तुतो भवति । तद्यथा चक्रवाकमिथुनस्तनी हंसदन्तावली शैवालकेशी काशवसनीति नदी स्तूयते । 239. “રવાર શું?' એ અવિદ્યમાન અર્થવાળાં વાક્યો છે એવી જે શંકા કરવામાં આવી તે પણ અજ્ઞાનતાને કારણે છે. આ તે ગુણવાદથી યજ્ઞની પ્રશંસા છે. ચાર ઇંગે કહી ચાર વેદો જણાવાયા છે, “એના ત્રણ પાદો' એમ કહી [ત્રણ સવને, બે માથાં કહી યજમાનપતિપત્ની અને સાત હાથ” કહી [સાત] છંદે જણુંવાયા છે, “ત્રણ રીતે બહાને અર્થ છે મંત્ર-બ્રાહ્મણ-કલ્પથી બદ્ધ. “વૃષભનો અર્થ છે સર્વ ઈચ્છાઓને પૂરનાર. ફોરવીતિને અર્થ છે સ્તોત્રશસ્ત્ર પ્રયોગના બાહુલ્યથી શબ્દાયમાન. “Hણો કેવો મનાવેશ” એટલે મનુષ્યક્ત ક, આ પ્રમાણે આ યજ્ઞ સ્તુત (પ્રશંસાપાત્ર) બને છે. જેમ “ચક્રવાકમિથુનસ્તની, હંસદંતાલી, શૈવાલકેશી, કાશવસના એમ કહી નદીની સ્તુતિ કરાય છે તેમ [અહીં ‘નવરિ $' વગેરેથી યજ્ઞની સ્તુતિ કરાય છે.] 240. “ગોવધે ટાયરૈના રૂતિ વેતનનોનસ્તસ્થા: તુ: | ઋળોત ग्रावाणः' इति प्रातरनुवाकस्तुतिः । इत्थं नामैष प्रातरनुवाकः प्रशस्यः, यदचेतना ग्रावाणोऽपि शृणुयुः इति । 'अदितिौरदितिरन्तरिक्षम्' इति गुणवादादप्रतिषेधः । तद्यथा लोके–त्वमेव मे माता, त्वमेव मे पिता, त्वमेव भगिनी, त्वमेव मे भ्रातेति । 240. “મોગરે ગારમ્' (હે ઓષધિ આને બચાવ') એમ કહી એષધિ ચેતન હેય તેમ તેને આદેશ આપવામાં આવ્યું છે, તેનું પ્રયોજન ઓષધિની સ્તુતિ કરવાનું છે. “જોત ઘાવા એમ કહી પ્રાતરનુવાકની સ્તુતિ કરવામાં આવી છે. તે આ પ્રમાણે-ખરેખર આ માતરનુવાક પ્રશસ્ય છે કે અચેતન પથ્થરો પણ તેને સાંભળે તેિ પછી ચેતન વિદ્વાન બ્રાહ્મણે તે તેને સાંભળે જ ને] “અતિ રઢિતિરક્ષમ્ એ ગુણુવાદ (metaphorical description) હેઈ, તેમાં પરસ્પર વિરોધ નથી. લેકમાં પણ ‘તું જ મારી માતા છે, તું જ મારો પિતા છે, તું જ મારી બેન છે, તું જ મારો ભાઈ છે એમ કહેવાય છે. - 24. આ મિત્રા મર્યો ન જ્ઞયિતે તિ ત પુરુષારીય સંમતિ, न मन्त्रापराधः । अर्थागमोपायेषु बहुषु सत्खपि तदन्वेषणालसः पुरुषो नामक
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy