SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મંગાવાના પ્રામાણ્યની સ્થાપના ૧૨૩ [236. તેના માટે વિનિયોગને આદેશ અપાતો હોવાથી મંત્રને અર્થ વિવક્ષિત નથી એમ જે કહ્યું તે બાબતમાં કહેવાનું કે “વિસ્તીર્ણ થઈને વિસ્તાર પામી એ લિંગ ઉપરથી જ પ્રથનકર્મમાં મંત્રને વિનિયોગ સિદ્ધ થતાં તેને વિનિયોગ કરવાનો આદેશ આપતું વાક્ય ભલે નિરર્થક બને, કારણ કે તે પ્રાપ્તને કેવળ અનુવાદ કરે છે, પરંતુ મંત્રમાંથી પ્રતીયમાન અથને ત્યજવો યોગ્ય નથી. 237. તા # વનમર્થકમેવ ? નાન , પ્રતિપનાર્થવિ તુ તંતુ / अर्थवादार्थ वा तद्वचनम् 'यज्ञपतिमेव तत् प्रथयति' इति । यदनेन मन्त्रोण पुरोडाशं प्रथयति, तद्यज्ञपति यजमानमेव प्रजया पशुभिः प्रथयतीति । कचित्तु गुणार्थविधानं, यथा 'तां चतुर्भिरादत्ते' तै० सं० ५.१.१] इति । एवम् 'अग्नीदग्नीन् विहर' इत्यादावपि द्रष्टव्यम् । 237. શંકા– તે શું તે વાક્ય અનર્થક જ છે ? તૈયાયિક–અનર્થક નથી પરંતુ પ્રતિપન્નાર્થવિષયક છે. અથવા, અર્થવાદ માટે તે વાક્ય છે- “યાપતિને જ તે વિસ્તાર છે ” જે આ મંત્ર વડે પરોડાશને વિસ્તારે છે તે યજ્ઞપતિને અર્થાત્ યજમાનને જ પ્રજાથી અને પશુથી વિસ્તરે છે. કેટલીક વાર આવાં આદેશવાક્યો ગુણાર્થનું વિધાન કરે છે, જેમ કે ‘a aafમ ' એ આદેશવાક્ય. [“રેવા ar'એ આદાન સમર્થ મંત્રો છે. વેદિ માટે જે વડે માટી ખોદવામાં આવે છે તે અશ્રિ કહેવાય છે. તેનું આદાન તે મંત્રના લિંગથી પ્રાપ્ત છે. એટલે આદાનકર્મમાં તે મંત્રને વિનિયોગ કરવાનું મંત્રગત લિંગ ઉપરથી જ્ઞાત થાય છે. પરંતુ તેનું આદાન ચાર મંત્રના સમુચ્ચયથી થાય છે, એક એક મંત્રથી નહિ. આ ચતુષ્ણવ જે અપ્રાપ્ત છે તે ગૌણ અર્થ છે અને તેનું વિધાન “તાં ૧૩મા એ આદેશવાથી થાય છે.] એવી જ રીતે, “મનીનીન વિહા” ની બાબતમાં પણ એમ જ સમજવું. . 238. ચત્ત નિયતમવાતુરચારમાત્રો યોનિનો મત્રી રૂતિ તથાધુ, मीमांसकानामनादित्वाद्वेदस्य, तत्क्रमलङ्घनानुपपत्तेः । यथोक्तम् “ગથાળે વાસ્થ વદુષ્પઃ સ્થાનિવારણ” [ો વાવોના પ૦] તિ છે. 'अस्माकमपिं यादगीश्वरप्रणीतो वेदः, तदन्यथाकरणे किमध्येतृणां स्वातन्त्र्यमस्ति ? तस्मान्नार्थविवक्षायै मन्त्रक्रमः प्रभवति ब्राह्मणवाक्यक्रमवत् । - 238. નિયત પદકમને કારણે મંત્રો કેવળ ઉચ્ચારણમાત્રથી ઉપયોગી છે એમ જે કહ્યું તે યોગ્ય નથી, કારણ કે મીમાંસને મતે વેદે નિત્ય હોવાથી પદકમનું ઉલ્લંધન ઘટતું નથી; જેમ કે કવાર્તિકમાં] કહ્યું છે કે તેને (પદક્રમને) કેઈ વડે અન્યથા કરવામાં આવતાં અનેક અિધ્યેતાઓ] તેમ કરતાં તેને અટકાવે છે [અને કહે છે, “એમ પાઠુ ન કર.'] અમારે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy