________________
૧૨૨
મંગાવાના પ્રામાણ્યની સ્થાપના
વાક્યોમાંથી ગ્રિહની] સંખ્યા જ્ઞાત હોઈ તેમના અવલેપને બરાબર દૂર કરવારૂપ માં જવાનું કાર્ય બધા જ ગ્રહોની બાબતમાં સાધારણ હોઈ અને “હું”એ [દિતીયા] વિભક્તિ દ્વારા કર્મકારકના કરાયેલા સમર્પણમાત્રથી સાર્થક્ય ઘટતું ઈ એકત્વ અવિવક્ષિત છે એમ કહેવું ઉચિત છે. પરંતુ અહીં “વહેવાર ટા' આદિ વાક્ય વડે, કરાતા યજ્ઞમાં ઉપયોગી દ્રવ્ય વગેરેનું પ્રકાશન વિધિને અપેક્ષિત હોવાથી મંત્ર વડે સ્મૃતિ કર્મ તે કરે છે. તે પ્રમાણે કરાતું કમ અભ્યયકારી બને છે. એટલે, યજ્ઞના અંગનું પ્રકાશન અવિવક્ષિત નથી. તેથી મંત્રો ઉચ્ચારણમાત્રથી ઉપકારી નથી.
234. નપમન્નાખો તુ “gવમાની ઝવેત' “વૈષ્ણવી ઝપે તિ નૈવ तावन्मात्राक्षेपणानार्थेन प्रकाशितेन प्रयोजनमिति । किं तत्र क्रियते, यत्र तु जपेदिति विधिन श्रयते ? न तत्र तदर्थः प्रतीयमानोऽपेक्ष्यमाणश्चोपेक्षितुं युक्तः । ।
234. “પાયમાનીને જપ કરે “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ વડે જપમંત્રોના જપમાત્રને આક્ષેપ (=સૂચન) થાય છે, એટલે અર્થને પ્રકાશિત થવાનું કઈ પ્રયજન નથી.
શંકા– પરંતુ જ્યાં જપ કરે’ એ વિધિ શ્રુત ન હોય ત્યાં શું કરવું ? નૈયાયિક–ત્યાં તેના પ્રતીયમાન અને અપેક્ષ્યમાણ અર્થની ઉપેક્ષા કરવી એગ્ય નથી.
235. નનુ ચઢિ ગતિ વધેāyળ્યાgિ નાથ વિવરે, તર્ક “વા થાયોऽध्येतव्यः' इत्यक्षरग्रहणमात्रविधानात् सर्वस्यैव वेदस्याविविक्षितार्थत्वं स्यात् । मैवम् । स्वाध्यायाध्ययनविधेः दृष्टो हि तस्यार्थः कर्मावबोधनमिति, दृष्टार्थत्वेन विवक्षितार्थत्वात् । एतच्च शास्त्रान्तरे विस्तरतो निर्णीतम् । इह तु वितन्यमानमस्माकमवान्तरविचारवाचालतामाविष्करोतीति न प्रतन्यते ।
- 235. શંકા– જે જપ કરે’ એ વિધિ દ્વારા વૈષ્ણવી વગેરે મંત્રોના અર્થની વિવક્ષા ન કરાતી હોય (અર્થાત “વૈષ્ણવીને જપ કરે' એ વિધિ દ્વારા વૈષ્ણવી મંત્રના અર્થનું ગ્રહણ જપમાં અપેક્ષિત ન હોય) તે “સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ એ વિધિમાં વેદાક્ષરગ્રહણમાત્રને (અર્થાત વેદ મેઢે કરવાને જ) આદેશ હોઈ સમગ્ર વેદને અર્થ અવિવક્ષિત બની જાય (અર્થાત વેદના અર્થનું અધ્યયન કરવાની વાત અવિવક્ષિત બની જાય.)
નૈયાયિક- ના, એવું નથી. સ્વાધ્યાયાધ્યયનવિધિમાંથી તેને કમબેધરૂ૫ અર્થ દષ્ટ છે કારણ કે દૃષ્ટાર્થરૂપે તે વિવક્ષિત છે. આ વસ્તુ અન્ય શાસ્ત્રમાં (અર્થાત મીમાંસામાં જૈમિનિસૂત્ર ૧.૧.૧માં) વિસ્તારથી સ્થાપવામાં આવી છે. અહીં તેનો વિસ્તાર કરવામાં આવતાં અવાક્તર બાબતે વિચારવામાં અમારી વાચાળતા પ્રગટ થાય, એટલે અમે તેને વિસ્તાર કરતા નથી.
236. यत्तु तदर्थविनियोगोपदेशादित्यविवक्षितार्थत्वमुक्तम् , तत्र 'उरु प्रथा उरु प्रथस्व' इति लिङ्गादेव मन्त्रस्य प्रथनविनियोगसिद्धेः कामं तद्विधायकं वचनमनर्थक भवतु, प्राप्तानुवादकत्वात् , न तु प्रतीयमानो मन्त्रादर्थस्त्यक्तुं युक्तः ।