________________
૨૧૨
તદ્દત વાગ્યાથ છે એ નીયાયિક પક્ષ ( 148. પદે અન્વિત અર્થનું અભિધાન કરે છે એમ જે માને છે તેણે તે વધુ ભાર દઈને કહેવું જોઈએ કે પદ દ્વારા થતું જ્ઞાન વ્યકિતનું જ્ઞાન કરાવીને જ અટકે છે. વ્યક્તિરહિત શુદ્ધ જાતિઓને એકબીજા સાથે અન્વય હોતો નથી અને અન્વિત ન હોય તેમનું અભિધાન થતું નથી એ સ્થિતિ છે. જેમ ગંગામાં ઘોષ છે' વગેરેમાં સામીયલક્ષણું જ્ઞાત થાય છે તેમ “ગાય શુકલ છે વગેરેમાં વ્યકિતલકાણ જ્ઞાત થતી નથી, (અર્થાત જેમ “ગંગામાં ને લક્ષણથી “ગંગાસમીપ’ એ ગૌણ અર્થ પ્રાપ્ત થાય છે તેમ ગાયને લક્ષણાથી વ્યક્તિ એ ગૌણ અથે પ્રાપ્ત થતું નથી.) શબ્દપ્રયોગ અને જ્ઞાન એ બે દ્વારા વૃદ્ધા પાસેથી શબદના અને નિશ્ચય કરીએ છીએ. તેથી, ગાય વગેરે શબ્દોને અર્થ તદ્વાન છે એ પુરવાર થયું. - 149. વિમુર સૂત્રકૃતી “થયાતિનાયડુ પા” કૃતિ ન્યિાયसूत्र २.२.६८] । 'तु' शब्दो विशेषणार्थः । किं विशिष्यते ? गुणप्रधानभावस्यानियमेन शब्दार्थत्वम् । स्थितेऽपि तद्वतो वाच्यत्वे क्वचित्प्रयोगे जातेः प्राधान्यं, व्यक्तेरङ्गभावः, यथा 'गौर्न पदा स्पष्टव्या' इति सर्वगवीषु प्रतिषेधो गम्यते, क्वचिद्वयक्तेः प्राधान्यं जातेरङ्गभावः, यथा 'गां मुञ्च' 'गां बधान' इति नियतां काञ्चिद्व्यक्तिमुद्दिश्य प्रयुज्यते, क्वचिदाकृतेः प्राधान्यं व्यक्तेरङ्गभावो जाति स्त्येव, यथा ''पिष्टमय्यो गावः क्रियन्ताम्' इति सन्निवेशचिकीर्षया प्रयोग इति । सर्वसर्यगतत्वेऽपि जातेर्न मृद्गवादौ वृत्तिरित्युक्तम् । तदेवं गवाश्वादिशब्दानां तावत् तद्वानर्थ इति सिद्धम् ।
येषामर्थेषु सामान्यं न सम्भवति तैः पुनः । उच्यते केवला व्यक्तिराकाशादिपदैरिव ॥ एवं डित्थादिशब्दानां संज्ञात्वविदितात्मनाम् ।
अभिधेयस्य सामान्यशून्यत्वाद् व्यक्तिवाचिता ।। अत एव हि द्रव्यशब्दा इत्युच्यते । 149. એટલે જ સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે “– કૃતિ-જ્ઞાત તુ વાથઃ (વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ છે.) સૂત્રગત તુ’ શબ્દ વિશેષણના અર્થમાં વપરાય છે, (અર્થાત તે વિશેષતાદર્શક પદ છે ) તે શી વિશેષતા દર્શાવે છે ? શબ્દાર્થના ઘટકની અનિયતપણે ગુણ-પ્રધાન હવારૂપ વિશેષતા તે દર્શાવે છે. તદત વાચાર્યું છે એ સ્થિર થયું છે ત્યારે કયારેક શબ્દપ્રયોગમાં જાતિનું પ્રાધાન્ય હોય છે અને વ્યકિત ગૌણ હોય છે જેમકે “ગાયને પગ વડે સ્પર્શવું જોઈએ નહિ એ વાકયમાં બધી ગાયને અનુલક્ષી પ્રતિષેધ સમય છે; ક્યારેક વ્યકિતનું પ્રાધાન્ય હોય છે અને જાતિ ગૌણ હેય છે, જેમકે “ગાયને બાંધ’ ‘ગાયને છોડ’ એ વાક્યમાં નિયત કઈક ગાય વ્યકિતને ઉદ્દેશીને ગાય'શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; કયારેક આકૃતિનું પ્રાધાન્ય હોય છે, વ્યકિત ગૌણ હેય છે અને જાતિ તે હતી જ નથી, જેમકે લેટની ગાય બનાવો' એ વાકયમાં સન્નિવેશ (= રચના ) કરવાની ઇચ્છાથી “ગાય”