________________
તદ્વંદ્ વાચ્યાર્થ છે એ નૈયાયિક પક્ષ
शब्दनिवेश:' इति तद्वद्वाच्यत्वपक्षसाक्षीण्यक्षराणि । सामानाधिकरण्यं च तत्रैवोपपद्यते
इत्युक्तमेतत् ।
तस्मात् —
यथाविध्यन्तपर्यन्तो वाक्यव्यापार इष्यते । तथैव व्यक्तिपर्यन्तः पदव्यापार इष्यताम् ॥
સ
अनुपरतव्यापारे शब्दे तदवगमात् ।
147. શંકાકાર ( મીમાંસક ) – જ્યારે ‘ગા' શબ્દ સાંભળીએ છીએ ત્યારે વ્યકિત સાથે સંબદ્ધ એવી જાતિ જ્ઞાત થાય છે, પરંતુ જ્યારે ભાવપ્રત્યયાન્ત ‘ગા’શબ્દ (અર્થાત્ ‘ગાવ’ શબ્દ) સાંભળીએ છીએ ત્યારે વ્યતિરહિત શુદ્ધ જાતિ જ્ઞાત થાય છે.
તદ્દાદી ( મૈયાયિક )–ો એમ હાય તે! તમે મારા ભાગે આવ્યા. જો શબ્દ આશ્રય વાળી જાતિનું અભિધાન કરતા હોય તેા જાતિના આશ્રયનું પણ અભિધાન થઈ જ ગયુ. ગણાય, એ સિવાય આશ્રયવાળી જાતિનું અભિધાન ન થાય. તેથી આશ્રયને દૂર કરી શુદ્ધ જાતિનું અભિધાન કરવાની ઇચ્છા હોય ત્યારે [ભાવવાચક પ્રત્યયા] ત્વ, તલ વગેરેના પ્રયાગ થાય છે. એટલે કહ્યુ` છે કે જે ગુણુના ( = અપ્રધાનના અર્થાત્ જાતિ-ગુણ-ક્રિયાના) હેવાથી દ્રવ્યમાં શબ્દના પ્રયોગ કરાતા હોય, તે ગુણનું અભિધાન કરવા ત્વ, તલૂ વગેરેના પ્રયાગ થાય છે.’ [પાત ંજલ મહાભાષ્ય ૫ ૧-૨-૧૧૯]. ‘ગુણુના ( = અપ્રધાનના ) હાવાથી દ્રવ્યમાં શબ્દના પ્રયોગ થાય છે’.~~આ તાત્પાના સમથક સાક્ષીરૂપ અક્ષરો છે અને સામાનાધિકરણ્ય પણ તદ્ક્ષમાં જ ધટે છે એ તે અમે કહ્યું છે. તેથી જેમ તમે મીમાંસકા વાકથના વ્યાપાર વિધ્યન્તનું જ્ઞાન થાય ત્યાં સુધી ઇચ્છે છે તેમ શબ્દના વ્યાપાર પણ તમે વ્યક્તિનું જ્ઞાન થાય ત્યાં સુધી ઇચ્છા, કારણ કે જેનો વ્યાપાર અટકી નથી ગયા એવા શબ્દથી વ્યકિતનું જ્ઞાન થાય છે.
148.
येनान्विताभिधानं च पदानामभ्युपेयते । सुतरां तेन वक्तव्या व्यक्त्यन्ता पदतो मतिः ॥ न हि व्यक्त्यनपेक्षाणां जातीनामितरेतरम् । अन्वयोऽनन्वितानां च नाभिधानमिति स्थितिः ॥ गङ्गायां घोष इत्यादी यथा सामीप्यलक्षणा । नैवं गौ: शुक्ल इत्यादी गम्यते व्यक्तिलक्षणा ॥ प्रयोगप्रतिपत्तिभ्यां वृद्धेभ्योऽध्यवसीयते । तस्मात् गवादिशब्दानां तद्वानर्थ इति स्थितम् ॥