________________
દ્રવ્યશબ્દો અને ગુણશબ્દને વાચ્યાર્થ
૨૬૩ શબ્દ પ્રયોગ થયો છે. જાતિ સર્વસવંગત હોય તે પણ માટીની ગાયમાં સમવાય સંબંધથી ગોત્વજતિ રહેતી નથી એ અમે કહ્યું છે. તેથી આમ બતાવ્યા પ્રમાણે ગાય, અશ્વ, વગેરે શબ્દોને વાચાર્ય તદાનું છે એ પુરવાર થયું. જે પદોના અર્થોમાં સામાન્ય ન સંભવતું હોય તે પદે કેવળ વ્યકિતનું અભિધાન કરે છે, જેમકે “આકાશ' વગેરે પદો. તે જ રીતે, જે પદોને સ્વભાવ સંજ્ઞા ( = વિશેપનામ છે હોવાપણું છે તે “ડિલ્ય વગેરે પદોને અભિધેય સામાન્ય શૂન્ય હોઈ તેમને વાગ્યાથે વ્યકિત છે. એટલે જ તેમને દ્રવ્યશબ્દ કહેવામાં આવે છે.
150. જે પુન: પિતાનેવાવૃશિ પ્રવક્ષતે |
वाच्यं तत्रापि सामान्यमतीव ग्राहिंकास्तु ते ॥ न हि डित्थत्वसामान्यं दृश्यते गगनत्ववत् ।
कल्पनायास्तु नो भूमिः काचिदस्ति विपश्चिताम् ॥ 150. જેઓ એક વ્યકિતમાં (દા. ત. આકાશમાં ) અનેક ભેદ કલ્પી તે ભેદોમાં સામાન્ય માને છે અને ત્યાં પણ સામાન્યને વાચ કહે છે તેઓ વધુ પડતું ગ્રહણ કરે છે. જેમ આકાશત્વ સામાન્ય દેખાતું નથી તેમ ડિત્વ સામાન્ય પણું દેખાતું નથી. અહીં બુદ્ધિમાનને કલ્પના કરવા માટે કેઈ આધાર જ નથી.
____151. गुणशब्दास्तु केचित् स्वजात्यवच्छिन्नं गुणमभिधाय तावत्येव विरमन्ति; केचिद् गुणमभिधाय द्रव्यमाक्षिपन्ति, तत्सामानाधिकरण्यप्रयोगदर्शनात् ।
गुणैकनियतास्तावद् गन्धरूपरसादयः । गन्धत्वादिव्यवच्छिन्नगन्धादिगुणवाचिनः ॥ तेषां न द्रव्यपर्यन्ता वृत्तिः वचन दृश्यते ।
न गन्धः पद्म इत्यस्ति सामानाधिकरण्यधीः । न ह्येवं केचन वक्तारो भवन्ति 'चन्दनं गन्धः' 'आनं रसः' इति ।
गुणं शुक्लादिशब्दास्तु कथयन्तस्तदाश्रयं ।
द्रव्यमप्याक्षिपन्त्येव शुक्लोऽशुरिति दर्शनात् ।। 151. કેટલાક ગુણશબ્દો સ્વજાતિવિશિષ્ટ ગુણનું અભિધાન કરીને તેટલામાં જ અટકી જય છે; જ્યારે કેટલાક ગુણશબ્દ ગુણનું અભિધાન કરી દ્રવ્યને પણ આક્ષેપ કરે છે કારણ કે તે ગુણશબ્દને દ્રવ્યશબ્દ સાથે સામાનાધિકરણ્યને પ્રયોગ દેખાય છે. જે ગુણશબ્દ ગુણનું અભિધાન કરીને અટકી જ જાય છે તે ગુણશબ્દો છે “ગંધ', “રૂપ”, “રસ, વગેરે. તેઓ ગન્ધવ વગેરે સામાન્યથી વિશિષ્ટ ગબ્ધ આદિ ગુણોના વાચક છે. તેઓને વ્યાપાર દ્રવ્ય સુધી કયાંય દેખાતું નથી. ગંધ પદ્મ છે એવી સામાનાધિકરણ્યની બુદ્ધિ થતી નથી. વકતાઓ એમ