________________
૨૧૪
ક્રિયાશબ્દોને વાગ્યા
કહેતા નથી કે “ચંદન ગંધ છે' “કેરી રસ છે.” પરંતુ “શુકલ વગેરે શબ્દ ગુણનું અભિયાન કરતા કરતા તે ગુણના આશ્રયભૂત દ્રવ્યને આક્ષેપ કરે છે, કારણ કે “શુકલ અંશુ' એવી સામાનાધિકરણ્યની બુદ્ધિ થતી દેખાય છે.
152. शुक्लादयोऽपि शब्दाः गुणपदोपबन्धसङ्कोचितशक्तयो भावप्रत्ययान्तपदवद् गुणमात्राभिधाने एव पर्यवस्यन्ति, 'शुक्लो गुणोऽश्वः' 'शोल्क्यमश्वः' इति सामानाधिकरण्यप्रयोगादर्शनात् ।
152. “ગુણે પદ સમીપમાં પ્રજાવાથી જેમની શક્તિ સંકોચાઈ ગઈ છે તે ‘શુકલ’ વગેરે ગુણશબ્દો ભાવપ્રત્યયાત પદની જેમ (“શૌફલ્ય” જેવા ગુણપદોની જેમ) ગુણમાત્રનું અભિધાન કરવામાં જ પર્યવસાન પામે છે, કારણ કે “શુકલ ગુણ અશ્વ' (અહીં “શુકલ’ની સમીપમાં “ગુણ” પદનો પ્રયોગ છે) “શલ્ય અશ્વ એવો સામાનાધિકરણ્યને પ્રગટ થતા દેખાતું નથી.
___153. क्रियाशब्दाश्च द्विविधा भवन्ति । केचित् कर्तरि कर्मणि करणे वा प्रयुज्यन्ते, केचिद्भावमात्रवचना एव । कादिवाचिनस्तावन्निमित्तीकृत्य काञ्चन क्रियां तद्योगिनि द्रव्ये वर्तन्ते, पाचकादयः ।
यत्रापि तक्रियायोगस्तदानीं नोपलभ्यते ।
तत्रापि योग्यतां दृष्ट्वा शब्दं तज्ज्ञाः प्रयुञ्जते । न हि 'पाचकः' 'लावकः' इति प्रवृत्तक्रिय एवोच्यते, अन्यदाऽपि तथा तथा व्यवहारात् ।
अन्ये पूर्वापरीभूतस्वभावपरिहारतः ।
સિદ્ધરતા પ્રાદું રા: પાય: શિયામ્ / तदुक्तम् 'कृदभिहितो भावो द्रव्यवद्भवति क्रियावच्च' इति [महाभाष्य] । न चैकान्तेन परिहृतसाध्यमानावस्थैव तैः क्रियोच्यते, यत आह-क्रियावच्चेति ।
153. ક્રિયાશબ્દો બે પ્રકારના છે. કેટલાક ક્રિયાશબ્દ કર્તાના અર્થમાં, કેટલાક કર્મના અર્થમાં અને બીજા કેટલાક કરણના અર્થમાં પ્રયોજાય છે; જ્યારે કેટલાક માત્ર ભાવના જ વાચક છે. કર્તા વગેરેના વાચક ક્રિયાશબ્દો કેઈક ક્રિયાને નિમિત્ત કરી તે ક્રિયાવાળા દ્રવ્યમાં પ્રયોજાય છે, જેમકે પાચક વગેરે ક્રિયાશબ્દો. જ્યાં તે ક્રિયાને સંબંધ તે વખતે દેખાતે ન હોય ત્યાં પણ યોગ્યતા જોઈને તજજ્ઞો ક્રિયાશબ્દ પ્રયોજે છે, કારણ કે જ્યારે પાચક કે