SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ વેદમાં વ્યાધાતષને આક્ષેપ न हि निन्दा निन्दितुमुपादीयते, किन्तु निन्दितादितरत् प्रशंसितुमित्ययमपि 'प्रकारोऽत्र न सम्भवति, कालत्रयस्याप्यत्र निषेधात् कस्यान्यस्य तन्निन्दया प्रशंसा तविधीयते । तस्मात् परस्परविरुद्धार्थोपदेशलक्षणाद् व्याघातादप्रमाणं वेदः । - 118. વ્યાઘાતને કારણે પણ વેદ અપ્રમાણ છે. “સૂર્યોદયે હમ કરે “સૂર્યાય ન થયો હેય ત્યારે હોમ કરે” “તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે હોમ કરવો એમ હોમ કરવાના ત્રણ કાળનું વિધાન કર્યા પછી નિન્દારૂપ અર્થવાદ દ્વારા તે વેદ જ તે ત્રણ કાળને નિષેધ કરે છે જે સૂર્યોદયે હોમ કરે છે તેની આહુતિને કળિયો (કૂતરો) ખાય છે. સૂર્યોદય ન થયો હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાબરો (કૂતરો) ખાય છે. તારાઓ અને સૂર્ય ન દેખાતા હોય ત્યારે જે હોમ કરે છે તેની આહુતિને કાળિયે અને કાબરો ખાય છે.” આ કેવળ અર્થવાદ છે (અર્થાત તેને કોઈ અર્થ નથી) એમ કહેવું ન જોઈએ, કારણ કે સ્તુતિ ઉપરથી વિધાનની કલ્પના થાય છે અને નિન્દા ઉપરથી નિષેધની કલ્પના થાય છે. વિધિ અને સ્તુતિને વ્યાપાર સમાન છે, જ્યારે નિન્દા અને નિષેધને વ્યાપાર સમાન છે. નિનવ વસ્તુની નિન્દા કરવા જ નિદાને આશરો લેવાતું નથી પરંતુ નિદિત વસ્તુથી ઇતર વસ્તુની પ્રશંસા માટે પણ તેને આશરો લેવામાં આવે છે; આ પ્રકાર પણ અહીં સંભવતે નથી. ત્રણેય કાળનો અહીં નિષેધ હોઈ કયા અન્ય કાળની પ્રશંસા તેમની નિન્દા દ્વારા કરાઈ છે? તેથી, પરસ્પરવિરોધ જેનું લક્ષણ છે એવા વ્યાઘાતથી વેદ અપ્રમાણ છે. | 179. Tનાવ | ‘ત્રિ: પ્રથમવાદ ત્રિામામ્' રૂમ્યાનવોનામાં प्रश्रमोस्मयोः सामिधेन्योस्त्रिर्यचनात् पौनरुक्त्यम् । सकृदनुवचनेन तत्प्रयोजनसम्पत्तेः अनर्थक' निर्वचनम् । 179, પુનરુક્તિને કારણે પણ વિદ અપ્રમાણ છે.] “પ્રથમ ઋચા ત્રણ વાર બેલડી, છેલી યા ત્રણ વાર બેલવી એમ અભ્યાસવિષયક વેદવિધાનમાં સામિધેની સૂક્તની પ્રથમ અને અનિમ એ બે યાઓને ત્રણ વાર બેસવાનું કહ્યું હોઈ પુનરુક્તિ છે. એક વાર બેલવાથી પ્રયજન પાર પડતું હોઈ ત્રણ વાર બોલવું અનર્થક (=નિરર્થક) છે. | 180 તાદ્રિથમનૃતવ્યાધાતપુનરુદ્ધ ષષિત વાદ્રપ્રભાઈ વેઃ | તફાદ सूत्रकारः !', 'तदप्रामाण्यमतृतव्याघातपुनरुक्तदोषेभ्यः पुत्रकामेष्टिहवनाभ्यासेषु' इति. [ પાધુસૂe ૨.૧.પ૬ ] | " 180! નિષ્કર્ષ એ કે આમ અવૃતદોષ, વ્યાધાતદોષ અને પુનરુક્તિદોષથી કલુષિત હેવાને કારણે વેદ અપ્રમાણ છે. તેથી સૂત્રકાર ગૌતમ કહે છે “પુત્રકામેષ્ટિ, હવન અને અભ્યાસને લગતાં વેદવચનોમાં અનૃતદોષ, વ્યાઘાતષ અને પુનરુક્તિદોષ હોવાને કારણે વેદ અપ્રમાણ છે.” 181, સત્ર સમાધિમાહ “ન વર્માસવનવૈકુખ્યાત રતિ ાિયહૂ૦ ૨. ૨.૫૭] [ ક મ ફાયદ–ગામના નમવૃતવં પુરુમ્ | ગત ૨ જાન ,
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy