SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ભાં દર્શાવવામાં આવેલ જેને પરિહારે फलादर्शनम् । एतच्चानैकान्तिकम् , अन्यथाऽपि फलादर्शनोपपत्तेः । कि वेदस्यासत्यार्थत्वादत्र फलादर्शनम् उत कादिवैगुण्यादिति न विशेषहेतुरस्ति । 181. અહીં શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર ગોતમ કહે છે, “ના, વેદ પ્રમાણે નથી કારણ કે [તમે જે દેવો દર્શાવ્યા છે તેનું કારણ અપ્રમાયું નથી પણુ યજ્ઞક્રિયાને અનુલક્ષી ક્રિયા કરનાર, ક્રિયા પોતે અને ક્રિયાના સાધનમાં રહેલું અધુરાપણું (વિકલતા) એનું કારણ છે.” આ આશય છે–વિરેધીએ એ અનુતત્વને અપ્રમાણ્યને હેતુ કહ્યો છે અને અનુતત્વમાં હેતુ છે ફળનું અદર્શન. અને આ ફ્લિાદર્શન] તે અનેકતિક હેતુ છે કારણ કે [અવૃતત્વ વિના] બીજી રીતેય ફલાદર્શન ઘટે છે. શું ફલાદર્શન વેદના અસત્યાર્થવને કારણે છે કે કર્તા વગેરેના વૈકલ્યને કારણે છે ? આમ ફલાદર્શન એ વિશેષ હેતુ નથી [પરંતુ અનેકાન્તિક હેતુ છે.] 182. ननु न कदाचिदपि कर्मसमनन्तरमेव फलमुपलब्धमिति तदनृतत्वमेव तददर्शनकारणं, न कारकवैगुण्यमिति । तदयुक्तम् , अविगुणायां कारीयों प्रयुक्तायां सद्य एव वृष्टेर्दर्शनात् । न च तत् काकतालीयम् , आगमेनान्वयव्यतिरेकाभ्यां च तत्कारणत्वदर्शनात् । पुत्रादिस्त्वैहिकमपि फलं वस्तुस्वभावपर्यालोचनयैव न सद्यो भवितुमर्हति । न हि नभसस्तदात्रीमेव वृष्टिरिव निपतति पुत्रः, स्त्रीपुंसयोगकारणान्तरसव्यपेक्षत्वात् तदुत्पत्तेः । पश्वादिप्राप्तिस्तु कस्यचित् अदूरकालेऽपि दृश्यते प्रतिग्रहादिना । तथा ह्यस्मत्पितामह एव ग्रामकामः सांग्रहणी कृतवान् । स इष्टिसमाप्तिसमनन्तरमेव गौरमूलकं ग्राममवाप । 182. શંક-ક્યારેય યજ્ઞકર્મ પછી તરત જ ફળ ઉપલબ્ધ થતું નથી, એટલે વેદનું અસત્યાર્થત્વ જ ફળના અદનનું કારણ છે અને નહિ કે કારની વિકલતા. ઉત્તર—આમ કહેવું યોગ્ય નથી, કારણ કે અવિકલકારીરી યજ્ઞને પ્રયોગ કરાતાં તરત જ વૃષ્ટિનું દર્શન થાય છે; અને તે કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું નથી, કારણ કે આગમ દ્વારા અને અન્વય-વ્યતિરેક દ્વારા વૃષ્ટિમાં કારીરીયાની કારણુતા દેખાય છે. પુત્ર વગેરે ફળો ઐહિક હોવા છતાં તેમના વસ્તુસ્વભાવના વિચારથી જ લાગે છે કે તે ફળો તરત જ થવાને લાયક નથી. સૃષ્ટિની જેમ પુત્ર આકાશમાંથી તત્કાળ પડતો નથી, કાણુ કે સ્ત્રીપુરુગમાં સંગરૂપ અન્ય કારણની અપેક્ષા તેની ઉત્પત્તિ માટે છે. પશુ વગેરેની પ્રાપ્તિ તે કેઈને તરત પણ થતી દેખાય છે, બક્ષિસ વગેરે દ્વારા. ઉદાહરણુથ, ગામધણી થવાની ઇચ્છાવાળાં અમારા દાદાએ સાંગ્રહણીયજ્ઞ કર્યો અને યજ્ઞ પછી તરત જ તેમને ગૌમૂલક ગામ [બક્ષિસમાં મળ્યું. 183. નવેવં પ્રતિપ્રદાવ દઈ વાળતુ પરા, પુત્રશ્ય જ स्त्रीपुंसयोगः, किमिष्टेः कारणत्वकल्पनयेति । मैवं वोचः, सत्स्वपि च दृष्टेषु कारणेषु
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy