________________
૧૨૦
મત્રવાક ઉપર અપ્રામાણ્ય આરોપ
226. નવમ્ | અવેતનબૅકના શોવ ત્રાશન' રૂતિ તૈિ. સં. ૨.૨.૨] [ ન હોવધવું તે ત્રાય નિયુસ્મતિ | શ્રોતા ग्रावाणः' इति [तै०सं० १.३.१३] चोदाहरणम् । न ह्यचेतना ग्रावाणः श्रोतुं नियुज्यन्ते ।
226 અને આ કારણેય મંત્રો વિવક્ષિત અર્થવાળા નથી. મિત્રો વિવક્ષિત અર્થવાળા નથી] કારણ કે જડ વસ્તુઓને હુકમ કરવામાં આવતા દેખાય છે, જેમ કે હું ઓષધિ! આને બચાવ'. ઓધિને જ્ઞાન થતું નથી કે આને બચાવવા માટે મને હુકમ કરવામાં આવ્યો છે. પત્થર સાંભળો' આ બીજુ ઉદાહરણ છે, કારણ કે અચેતન પથરને સાંભળવા માટે હુકમ કરા નથી.
- 227. અપિ = “ટ્રિતિચેંદ્રિતિરન્તરિક્ષમ તિ તૈિ૦ ગા .૧૩] विप्रतिषिद्धमभिवदन्ति मन्त्राः । कथं सैव द्यौस्तदेवान्तरिक्षं भवितुमर्हति ।
27. વળી, “અદિતિ આકાશ છે, અદિતિ અન્તરિક્ષ છે' એવી પરસ્પરવિરોધી વાત મંત્રો કહે છે કેવી રીતે તે જ આકાશ તે જ અન્તરિક્ષ હોઈ શકે ? (અર્થાત્ જે આકાશ છે તે જ અન્તરિક્ષ કેવી રીતે હોઈ શકે ?)
228. પાકિજા મન્નાનામથી જ્ઞાતુમેવ ન શક્યતે / તે થનાનાનેનો ? “ગવસાત રૂદ્ર: ઈ: તિ [૪૦ ૦ ૨.૮] “Hષેત્ર નમીતુરતુ તિ [૪૦ સં. ૮.૬.૨] “રૂદ્ર: સામસ્થ જાણુ' [૪૦ સં. રૂ.રૂ.૧૨] તિ ૧ | તસમાવિવક્ષિતાથ મંત્રી: |
228. કેટલાક મન્ટોને અર્થ જાણો જ શક્ય નથી. તો પછી તે મત્રો કેવી રીતે પદાર્થને જણાવી (અર્થાત યાદ કરાવી) વિધ્યર્થને ઉપકાર કરે છે એવા મંત્રોના ઉદાહરણ છે– પ્રજા (દ્ર ટિ:, “પૃથેa ઘર્મરતુ તુ', 'રઃ સોમ0 191'. તેથી, મંત્રો વિવક્ષિત અર્થને જણાવતા નથી.
2 9. अपि चोच्चारणमुभयथाऽपि कर्तव्यं मन्त्राणामदृष्टाय वाऽर्थप्रत्याનાય વા, તામણિ નાનુરિતા: રાવ્l: gયાયથિતુમુદન્ત | તમાवश्यकर्तव्येऽस्मिन्नुच्चारणे तत एव यज्ञोपकारे सिद्धे किमर्थप्रतिपादनद्वारपरिग्रहेण प्रयोजनमिति ।
- 229. વળી, મંત્રનું ઉચ્ચારણ તે બેમાંથી કોઈ પણ પક્ષ સ્વીકારે તોય કરવું જ પડવાનું– ભલે તે મંત્રો અદષ્ટ માટે હોય કે અર્થ જણાવવા માટે હોય, કારણ કે અનુચરિત શબ્દો તે અર્થને જણાવવા ઉત્સાહ ધરાવતા નથી. તેથી, એમનું ઉચ્ચારણ તો અવશ્ય કરવામાં આવે છે જ અને ઉચ્ચારણમાત્રથી જ યજ્ઞોપકાર સિદ્ધ થઈ જાય છે, તો પછી અર્થ પ્રતિપાદનરૂપ દ્વારા ગ્રહણથી શું પ્રજન ?