________________
૭૮ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમનું ઐકમય બાબતે કે પુરૂાથ બાબતે બધાનો અવિવાદ છે. આગ એ દર્શાવેલા નાનાવિધ માર્ગો વડે [મુકિતના] ઘણું ઉપાયો આદેશાવ્યા છે જેમ ગંગાના પ્રવાહો છે વટે સમુદ્રમાં બરાબર એકઠા થાય છે તેમ પેલા બધા ઉપાયો સાધ્યરૂપ નિઃશ્રેયસમાં છેવટે એક જગ્યાએ બરાબર એકઠા થાય છે.
160. तथा ह्यपवर्ग उपेयः सर्वशास्त्रेषु निर्दिश्यते । तदुपायः सर्वत्र ज्ञानमुपदिश्यते । ज्ञानविषये तु विवदन्ते । तत्रापि प्रायश आत्मविषयतायां बहूनामविप्रतिपत्तिः । प्रकृतिपुरुषविवेकज्ञानपक्षे तु प्रकृतेर्विविक्ततया पुरुष एव ज्ञेयः । नैरात्म्यवादिनस्तु आत्मग्रहशैथिल्य जननाय तथोपदिशन्ति । स्वच्छं तु ज्ञानतत्त्वं यतैरिष्यते तत् स्वातन्त्र्यादनाश्रितत्वादात्मकल्पमेव । कूटस्थनित्यत्वे प्रवाहनित्यत्वे च विशेषः । एवं प्रधानयोस्तावदुपायोपेययोरविवादः ।
16). બધાં આગમમાં ઉપય (=સાધ્ય) તરીકે અપવગને (મોહાને) નિર્દેશ છે. તેના ઉપાય તરીકે બધાં આગમમાં જ્ઞાનને ઉપદેશ દેવાય છે. અલબત્ત, જ્ઞાનના વિષય પર આગમાં વિવાદ છે. તે બાબતે પણ જ્ઞાનને વિષય આત્મા છે એમાં ઘણને વિવાદ નથી. પ્રકૃતિ-પુસ્તવિકજ્ઞાનના સાંખ્ય પક્ષમાં પ્રકૃતિથી વિવિક્તરૂપે પુરુપ જ રેય છે. નિરામ્યવાદી બૌદ્ધો આગ્રહ (અહંકારથિ) શિથિલ કરવા માટે ‘આત્મા નથી' એવો ઉપદેશ આપે છે. પરંતુ સ્વચ્છ જ્ઞાનતત્ત્વ જે તેઓ સ્વીકારે છે, તે સ્વતંત્ર છે, અનાશ્રિત છે એ કારણે આભા જેવું જ છે. કેવળ કૂટનિત્યતા અને પ્રવાહનિત્યતાની બાબતમાં જ ભિન્નતા છે. [વૈદિક શાસ્ત્રને માન્ય આત્મા ફૂટનિત્ય છે જ્યારે બૌદ્ધોને માન્ય આત્મા પ્રવાહત્યિ છે.] આમ મુખ્ય ઉપાય અને ઉપેયની બાબતમાં બધાં આગમોને કઈ વિવાદ નથી.
161. ક્રિયા તુ વત્રા ધામ મંવંતુ નામ | મમ્રગટારપ્રદો ત્રા, दण्डकमण्डलुग्रहणं वा, रक्तपटधारणं वा, दिगम्बरता वाऽवलम्ब्यताम् । कोऽत्र विरोधः ? वेदेऽपि किमल्पीयांसः पृथगितिकर्तव्यताकलापखचिताः स्वर्गोपायाचोदिताः ? तस्मात् परस्परविरोधेऽपि न प्रामाण्यविरोधः । अतश्च यदुच्यते
कपिला यदि सर्वज्ञः सुगतो नेति का प्रमा ।
अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयाः कथम् ? ॥ इति तदपास्तं भवति, प्रधाने सति भेदाभावात् , क्वचिच्च तद्भावे प्रामाण्याવિરોધાત |
161. ક્રિયા ભલે પ્રતિ આગમ ભિન્ન ભિન્ન હો. ભસ્મ લગા કે જટા ધારણ કરો, ડેડો પકડે કે કમંડળ પકડે, લાલ લૂગડું પહેરો કે નગ્ન રહે ! એમાં શે વિરોધ છે ? વેદમાં પણ સ્વર્ગા, જુદી જુદી ઇતિકર્તવ્યતાથી સભર ઉપાય શું ઓછા ઉપદેશાયા છે ? એટલે આગમોમાં પરસ્પરવિરોધ હોવા છતાં તેમના પ્રામાણ્યમાં વિરોધ નથીતેથી, જે