SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હિપદેશ સંસારમોચકાદિનાં આગમોના અપ્રામાણ્ય હેતુ નથી કપિલમુનિ સર્વજ્ઞ હોય તે સુગત સર્વજ્ઞ નથી એમાં શું પ્રમાણ છે ? અને જે બંને સર્વસ હોય તો તેમની વચ્ચે મતભેદ અર્થાત વિધ કેમ? એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ (ઉપર) થઈ ગયો છે, કારણ કે જોરે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હોતો નથી અને કારેક મતભેદ હોય તે પણ તેમના પ્રમાણમાં તેથી વિરોધ આવતો નથી. 162. કર્યું હોવાના મશાન્ાામાન્તર છાપHI 1104મ્ , તસ્થાપ્રमाणतायामप्रयोजकत्वात् । विचिकित्सा हि नृशिर:ऋपालाशनेषु या । साऽप्यन्यदर्शनाभ्यासभावनोपनिबन्धना ॥ तथा च शान्तचित्तानां सर्व भूतदयावताम् । वैदिकीपि हिंसासु विचिकित्सा प्रवते ॥ . अभिचारादिहिंसायां वैदिक्यामपि भवतु हृदयोत्कम्पः । करणांशोपनिपातिनी हिंसोते लिसात तत्यां प्रवृत्तिः । था तु अनीपोनीयादिपशुहिंसा इतिक व्यतांशस्था यस्यां क्रत्वों हि शास्त्रादवगम्यते इति वैधी प्रवृत्तिः, तस्यामपि कारुणिको लोकः सविचिकित्सो भवति वदति च यत्र प्रवियो धर्मस्त्वधर्मस्तत्र कीदृशः' इति । न चैतावता वेदस्याप्रामाण्यम् , एवमागमान्तरेष्वपि भविष्यति । 162. હૃદયમાં રુદન જગાડે એવા કર્મો ઉપદેશતા હોવાને કારણે તે ઉપદેશના અન્ય આગમનું અપ્રામાણ્ય નથી કારણ કે તે તેનું અપ્રામાણ્ય પુરવાર કરનારો હેતુ નથી. મનુષ્યની ખોપરી વગેરેમાં ખાવું એ હૃદયમાં કંપારી, ક્ષોભ અને શંકાઓ જન્માવે છે તેનું કારણ અન્ય દર્શનને અભ્યાસ અને ભાવમાં છે. તેવી જ રીતે, શાન્ત ચિત્તવાળા અને સર્વ પ્રાણીઓ પ્રતિ દયાળુઓને વૈદિક હિંસામાં પણું હૃદય કંપે છે. તમે કહેશો કે અભિચાર આદિમાં થતી વૈદિક હિંસામાં હૃદયપ ભલે થાઓ કારણ કે તે હિંસા કરણશગત હિંસા હૈઈ લિસાને કારણે તેમાં પ્રવૃત્તિ થાય છે. (અર્થાત શત્રહિંસાના સાધન તરીકે અહીં પશુહિંસા થાય છે.) આની સામે અમે કહીશું કે, પરંતુ અનિષોમીય વગેરે પશુની જે હિંસા છે તે ઇતિકતાન્તગત છે તે ઈતિક વ્યતામાં યજ્ઞને ઉપકારક એવી એનીમીય પશુની હિંસા] વેદ દ્વારા જ જ્ઞાત થાય છે, એટલે અગ્નીમીય પશુની હિંસામાં થતી પ્રવૃત્તિ વેદાદિષ્ટ (=વૈધ) છે. [અભિચાર યા શહિંસા કરવાને વેદને આદેશ નથી પણ જેને અભિચાર કર હોય તેને વેદ તેને ઉપાય દર્શાવે છે; તે ઉપાય છે એનયાગ અર્થાત યાગ અને અભિચાર વચ્ચે ઉપાયોપેયભાવ છે એ જણાવવામાં જ વેદના વિધિવાક્યને વ્યાપાર છે, પ્રવૃત્તિ કરાવવા બાબતે વિધિવાક્ય ઉદાસીન છે. અહીં પ્રવૃત્તિ લિપ્સાથી થાય છે. અભિચાર કે તેના સાધનભૂત
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy