SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ નિષિદ્ધકર્મોપદેશ બૌદ્ધ આદિ આગના અપ્રામાણ્ય હેતુ નથી પશુહિંસા અધ છે અર્થાત વેદવિહિત નથી. એથી ઊલટું વેદ યજ્ઞ કરવાનો આદેશ આપે છે અને તે કેમ કરે એ (= ઈતિકર્તવ્યતા) જણાવે છે. ઈતિક વ્યતામાં અગ્નીમીય પશુને વધને યજ્ઞના કરણ તરીકે જણાવેલ છે. અહીં પશુવધ કરવામાં આવે તે યજ્ઞ પૂર્ણ ન થાય માટે પશુવધ કરવામાં આવે છે, લિસાથી કરવામાં આવતા નથી. અહીં વેદ પ્રવર્તક છે. લિસા પ્રવર્તક નથી. માટે અહીં અનીમીય પશુની હિંસા વૈધ છે, વેદવિહિત છે.] વેદવિહિત હિંસામાં થતી પ્રવૃત્તિમાં પણ કાણિક જનનું હૃદય કંપે છે. તેઓ કહે છે જ્યાં પ્રાણિવધ ધર્મ છે ત્યાં અધર્મ કેવો છે? પરંતુ એટલા માત્રથી વેદનું અપ્રામાણ્ય નથી થઈ જતું. આવું જ બીજું આગમની બાબતમાં બનશે. 63. વત્ત શામાનો: 7: રાત્તાધરિાવ નિવારણ: कालान्तरे प्रत्यवायोऽवश्यं भावीत्युक्तम् , नादपि न गुरुम् , तस्यार्थस्य तदागमनिपिद्धत्वाभावात् । आगमान्तरनिषिद्धत्वेऽपि वैकल्पिकत्वकल्पनोपपत्तेः । भवतु वा कालान्तरे प्रत्यवायः, तथाऽप्यधिकारिभेदेन तत्फले कर्मणि चोद्यमाने श्येनादाविव नागमप्रा. माण्यमत्र हीयते । 'इथेनेनाभिचरन् यजेत' इत्यत्राभि चारनिति शता लचिनिषेधमधिकारि. TITIછે | તસ્ય નયાાર રોઢિ7: | સ ચ તpોના તત્વો: પ્રવૈવ, न च वेदस्याप्रामाण्यम् । उक्तं च 'उभयमिह चोदनया लक्ष्यते अर्थोऽनर्थश्च' इति शा. भा. १. १. २]। अधिकारभेदाच्च विचित्रकर्म चोदना नानु पपन्ना । मरणकामस्य सर्वस्वारः चोदित :, आयुष्कामस्य कृष्णलचरुः । तस्मादेतदपि नाप्रामाण्यनिमित्तम् । यदपि बौद्धागमे जातिवादनिराकरणं, तदपि सर्वानुग्रहप्रवणकरुणातिशय. प्रशंसापरं, न च यथाश्रतमगन्तव्यम् । तथा च तत्रैतत्पठ्यते 'न जातिकार्यदृष्टान् प्रत्राजयेत्' इति । तस्मात् सर्वेषामागमानामा तैः कपिलसुगतार्हत्प्रभृतिभिः प्रणीतानां प्रामाण्यगिति युक्तम् । 163. કીલ વગેરે બીજાં આગ દ્વારા આકાશગમન વગેરરૂપ અર્થની સિદ્ધિ થાય તે પણ નિષિદ્ધ આચરણને કારણે કાલાન્તરે અનર્થ અવશ્ય હશે એમ જે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે તે કર્મનું નિષિદ્ધત્વ તે આગમમાં થી, બીજા આગમમાં તે કર્મ નિષિદ્ધ હોય તે પણ તે કર્મને વિકલ્પ ઘટે છે. અથવા તે કાલાન્તરે તે કર્મથી અનર્થ ભલે થાઓ. તેમ છતાં અધિકારી મેથી (==તે કર્મથી જન્ય ફળની કામના કરનારની અપેક્ષાએ) તે ફળને આપનાર કર્મને ઉપદેશ જ્યારે આપવામાં આવે એત્યાગ વગેરે કમની જેમત્યારે અહીં આગમપ્રામાણ્યને હાનિ થતી નથી. “શરને મારી નાખવા ઇચ્છતો ત્યાગ કરે એ વાક્યમાં ‘શત્રુને મારી નાખવા ઇચ્છતા (=અમિન ને !' એ વર્તમાનકૃદંતના શતૃપ્રત્યય દ્વારા [‘પ્રાણીની હિંસા ન કરવી જોઈએ એવા નિષેધનું જેણે ઉલ્લંઘન કરી નાખ્યું છે એવો
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy