________________
પુરુષ વાક્યર્થ છે એ મતને નિરાસ
૨૩૩
186, [ કોઈ કહે છે ]– અરે એમ હોય તે પુરુષ જ વાક્યર્થ બને, કારણ કે તે સ્વતંત્ર હેઈ બીજા કોઈ પર આધાર રાખતો નથી
ક્રિયાપ્રાધાન્યવાદી- આને ઉત્તર આપીએ છીએ. પુરુષને પણ ઔદુમ્બરી સમાન વગેરેમાં ઉપયોગ કરાય છે જ. યજમાનની ઊંચાઈના માપની ઉદ્બરના લાકડાની લાકડી હોય છે' એ વાકય દર્શાવે છે કે પુરુષ પણ ગૌણ છે કારણ કે તે કામ માટે છે. અને કહ્યું પણ છે કે “અને પુરુષ પણ ગૌણ છે કારણ કે તે કર્મ માટે છે ' જૈિમિનિસૂત્ર ૩.૧૬]
181. સર્વ સંરે પ્રતિતા: સ્મ: | ન વિમ: કિં વિમા નિયા હિ फलार्था, फलं च पुरुषार्थम् , पुरुषश्च क्रियार्थ इति परिवर्तमाने चक्रे कस्य प्राधान्यं શિ, સ્વ વાવયાત્વમ ?
181 ક્રિયાપ્રાધાન્યવાદી, ફળપ્રાધાન્યવાદી અને પુરુષપ્રાધાન્યવાદી–જે એમ હોય તે આપણે સંકટમાં પડયા. આપણે નથી જાણતા કે આપણે શું કહીએ, કારણ કે ક્રિયા ફળ માટે છે, ફળ પુરુષ માટે છે અને પુરુષ ક્રિયા માટે છે – આમ ફરતા ચક્રમાં કેનું પ્રાધાન્ય આપણે જણાવીએ કોને વાક્યોથ કહીએ ?
188. કયતે | પુરુષસ્તાવ વાવયાઃ ગાયાતવાળ્યત્વે ઘવ તસ્ય विवदन्ते, का कथा वाक्यार्थत्वस्य ? ननु 'कर्तरि लकारः' इति स्मरणात् कथं नाख्यातवाच्यः कर्ता ? कोऽयं लकारो नाम ? स हि 'वर्तमाने लट' इति विधाय “#રિ જ્ઞા' “શુદ્ધિ મધ્યમ:' મઘત્તમ!' પ્રથમ?” “તિપ્રત' રૂતિ “ay बहुवचनम्' 'व्येकयोर्द्विवचनैकवचने' इति वाक्यान्त रैः विभज्य विवृतः । तदेतानि कारकसंख्याविभक्तिविधायीनि सूत्राण्येकवाक्यतया व्याख्येयानि, एकार्थविषयत्वात् । एको हि ‘पचति' इत्यादिशब्दस्तैर्व्याक्रियते । तदेवमेष वाक्यार्थो भवति-कर्तुरेकत्वे एकवचनं तिप, कर्तुद्वि त्वे द्विवचनं तस् , कर्तुर्बहुत्वे बहुवचनं झि इति । सेयं कर्तृसंख्याऽऽख्यातवाच्या भवति, न कर्तेति कुतस्तस्य वाक्यार्थत्वम् ? अलं चानया शास्त्रान्तरगर्भया द्राधीयस्या कथया । पुरुषस्तावन्न वाक्यार्थः ।
188. કિંઈ કહે છે]– આને ઉત્તર આપીએ છીએ. પુરુષ તે વાક્યર્થ નથી. વાક્યગત આખ્યાતને વાચ્યાર્થ પુરુષ છે કે નહિ એ બાબત જ વિદ્વાનોમાં મતભેદ છે, તે પુરુષના વાદ્યાર્થી હોવાની તે વાત જ શી કરવી ?
કર્તાને આખ્યાતવા માનનાર– “લકાર ર્તાના અર્થ માં છે એવી વ્યાકરણસ્મૃતિ હેઈ, કર્તા આખ્યાત વાગ્યે કેમ નહિ ?
કર્તાને આખ્યાતવા ન માનનાર આ લકાર એ શું છે? ૩૦-૩૧