SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ વાક્ષાર્થ ભાવના છે એ મત કર્તાને આખ્યાતવાચ માનનાર- ‘વર્તમાનકાળના અર્થમાં લનું વિધાન કરી, “કર્તાના અર્થમાં શપ', “યુમન્ના અર્થમાં મધ્યમપુષ', “અસ્મન્ના અર્થમાં ઉત્તમપુરુષ', બાકી બધામાં પ્રથમપુરુષ,” કર્તાના એકત્વમાં તિપપ્રત્યય, ધિત્વમાં તસુપ્રત્યય અને બહત્વમાં ઝિપ્રત્યય લાગે છે, બહુમાં બહુવચન', એમાં દ્વિવચન અને એકમાં એકવચન’– આમ આ બીજાં વાક વડે પૃથક્કરણ કરી લકારને ( = આખ્યાત સામાન્યને) સમજાવ્યું છે. - કર્તાને આખ્યાતવા ન માનનાર– કારક, સંખ્યા, વિભક્તિને જણાવતાં આ સૂત્રો એવાક્યતા દ્વારા સમજાવવા જોઈએ, કારણ કે તેમને વિષય એક જ અર્થ છે. “વર્તિ ( = “રાંધે છે) વગેરે એક એક આખ્યાત શબ્દ તે સૂત્રો વડે સમજાવાય છે. એટલે આ પ્રમાણે વાક્યર્થ થશે –“જ્યારે કર્તાનું એકત્વ હોય ત્યારે એકવચનને પ્રત્યય તિ૬ લાગે છે. જ્યારે કર્તાનું ધિત્વ હેય ત્યારે દ્વિવચનને પ્રત્યય ત લાગે છે. જ્યારે કર્તાનું બહુત હોય ત્યારે બહુવચનને પ્રત્યય ક્ષિ લાગે છે.” આ કર્તાસંખ્યા આખ્યાતવાચ્ય બને છે, કર્તા આખ્યાતવાચ્ય નથી, એટલે ર્તા વાક્યર્થ કયાંથી હોય ? [ સંખ્યા આદિથી રહિત કેવળ કર્તા ક્રિયા દ્વારા આક્ષિપ્ત થાય છે, જ્યારે તેની સંખ્યા વગેરે ક્રિયાથી આક્ષિપ્ત ન હોઈ આખ્યાતવાચ્ય છે.] નયાયિક – શાસ્ત્રાન્તરગત આ લાંબી ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે પુરુષ વાક્યર્થ નથી. 189. કમપિ ન વાવવા, સિદ્ધિવિનુપસે છે સિહ્ય તાવત फलस्याभिधानमेव नास्ति, साध्यमानत्वेन निर्देशात् । साध्यमानत्वपक्षे तु साक्षात्तत्सिद्धयवेदनात् । व्यापार एष तन्निष्ठस्तर्हि वाक्यार्थ उच्यताम् ॥ अत एव हि वाक्यार्थ. भावनां प्रतिजानते । यथोचितफलाढयां च त्रयसम्बन्धबन्धुराम् ॥ 189. ભાવનાવાક્ષાર્થવાદી– ફળ પણ વાક્યર્થ નથી, કારણ કે સિદ્ધ ફળ વાક્યર્થ છે કે અસિદ્ધ ફળ એવા બે વિકલ્પ ઘટતા નથી. સિદ્ધ ફળને તે ફળ” નામ જ હેતું નથી, કારણ કે સાધ્યમાન રૂપે ફળને નિર્દેશ છે. ફળ અસિદ્ધ અર્થાત સાધ્યમાન છે એ પક્ષમાં સાક્ષાત અર્થાત વ્યાપાર વિના ફળની સિદ્ધિ થતી જણાતી નથી અને વ્યાપાર જ ફળને કરવામાં લાગેલ હોય છે, એટલે વ્યાપારને જ વાકયાથ કહે. તેથી જ યચિત ફળ સાથે અત્યંતપણે જોડાયેલી, [સાધ્ય-સાધન-ઈતિક્તવ્યતા એ ત્રણ સાથેના સંબંધથી સારી દેખાતી ભાવના વાક્યર્થ છે એમ તેઓ દઢતાથી કહે છે. 190. યે માવના નામ ? મળ્યનિષ્ટો માવાગ્યાપાર માવના | માથે हि स्वर्गादि फलं, साध्यमानत्वात् , साध्यत्वं चास्य भवनक्रियाकर्तृत्वात् । भवनक्रियायां च कर्तृत्वमुत्पत्तिधर्मकस्य वस्तुनो दृष्टम् , न नित्यं भूतस्य, नापि नित्यमभूतस्य । યથાવડ–
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy