________________
૨૩૨
ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ 184. का चेयं क्रिया वाक्यार्थ इत्युच्यते ? य एष यागादिर्भावार्थो धातुवाच्य उत प्रत्ययार्थः कश्चित् तदतिरिक्त इति ? तत्र भावार्थस्य काम्यमानसाधनवादप्राधान्यमुक्तमेव । प्रत्ययार्थोऽपि काम्यमानभावार्थगतसाध्यसाधनभावापरित्यागेनैव प्रतीयमानो वाक्यार्थतामेति, नान्यथेति । स चायं परेषामपि पक्षः । तस्मान्न क्रियामात्रपर्यवसायी वाक्यार्थ इति सिद्धम् ।
184. જેને વાક્યર્થ કહેવામાં આવે છે તે આ કઈ ક્રિયા છે ? --- શું તે ધાતુવાચ યાગ વગેરે ભાવાર્થ છે કે પછી ભાવાર્થથી જુદો કઈ પ્રત્યયાર્થ (= આથીભાવના અને શાબ્દી ભા ના) ? તેમાં ભાવાર્થ ( = યાગ ) કોમ્પમાનનું = સ્વર્ગનું) સાધન હોઈ ભાવાર્થનું અપ્રાધાન્ય જણુંવાયું છે. [ તેથી તે વાકયા નથી. ] પ્રત્યાર્થ પણ, કામ્યમાન(સ્વર્ગ)ભાવાર્થ ત્યાગ) વચ્ચેના સાથસાધભાવને ત્યાગ કર્યા વિના જ પ્રતીત થત, વાકયા બને છે, અન્યથા વાક્યર્થ બનતા નથી; અને બીજાઓને પણ આ પક્ષ છે. તેથી વાક્યર્થ ક્રિયામાત્રપર્યવસાયી નથી એ પુરવાર થયું.
185. વિભિવાનીમ્ ? Hoધૈવ વાયાવં કરમદે તદ્ધિ પ્રધાન સાધ્યમ / एतदर्थो ह्यखिलः श्रमः । एतदपि नास्ति । क्रियायाः तावद् वाक्यार्थत्वं कथमुत्सृष्टम् ? अप्राधान्यादिति चेत्, फलेऽपि समानम् । फलमपि पुरुषार्थत्वादप्रधानम् । न हि 'स्वर्गः खतन्त्र एवं सत्तां लभताम्' इति यतते पुरुषः, किन्तु स्त्रोपभोग्यतयैव सर्वमभिलपतीति । अतस्तस्यापि तदर्थत्वान्न प्राधान्यम् । आह च “જ પુરાવાત' રૂતિ નૈિ.. રૂ.૨.૫] !
185. ક્રિયાપ્રાધાન્યવાદી - તે હવે શું [ કહેવા માગો છે ] ?
ફળપ્રાધાન્યવાદી - ફળ જ વાક્યર્થ છે એમ અમે કહીએ છીએ, કારણ કે તે પ્રધાન સાધ્ય છે. આ બધે બસ.એના ખાતર જ છે.
ક્રિયાપ્રાધાન્યવાદી –– ફળ પણ વાક્યર્થ નથી. ક્રિયાનું વાકયાર્થપણું કેમ છોડી દીધું ? ફળપ્રાધાન્યવાદી – કારણ કે તે અપ્રધાન હતી.
ક્રિયાપ્રાધાન્યવાદી –- ફળની બાબતમાં પણ તેમ જ છેફળ પણ પુરુષને માટે હાઈ અપ્રધાન છે. “સ્વ” સ્વતંત્ર સત્તા પામો' એમ વિચારી પુરુષ પ્રયત્ન કરતો નથી, પરંતુ પિતાના ઉપભોગના વિષય તરીકે જ સૌ સ્વર્ગને ઇચ્છે છે. એટલે આમ સ્વર્ગ પણ પુરુષ માટે હોઈ પ્રધાન નથી. અને કહ્યું પણ છે કે ‘અને ફળ [ પણ ગૌણ ગણાય છે] કારણ કે ફળ પુરુષને માટે હેય છે.” [જૈમિનિસૂત્ર ૩.૧.૫]
186. દુન્ન! તર્ષિ ગુરુવ gવ વાજ્યા મવા સાનનિષ્ઠ, સ્વતંત્રવત / उच्यते । पुरुषोऽप्यौडम्बरीसंमानादिषु विनियुज्यते एव । यजमानसंमिता औदुम्बरी : भवतीति तस्यापि तदर्थत्वम् । उक्तं च 'पुरुषश्च कर्मार्थत्वात्' इति [जै.सू. ३.१.६] ।