SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતિ-સ્મૃતિના વિરોધ વખતે શ્રુતિનું પ્રાબલ્ય દેશનાઓના મૂળ તરીકે બ્રાન્તિ અનુભવ પુરૂવાક્ય અને ઠગ આ ચ ર કરતાં ચોદનાને (= વેદને) જ સ્વીકારવામાં લાઘવ છે, કારણ કે મનુ વગેરે સ્મૃતિ પ્રમાણેના વેદ દષ્ટ અનુષ્ઠાનનું સમર્થન કરવાનું સામર્થ્ય ચેદનામાં જ છે. '' [તંત્રવા૦ ૧.૩.૨] ___137. तत्र केचित् परिदृश्यमानमन्त्रार्थवादबलोन्नीतविधिमूलत्वं मन्यन्ते । अन्ये विप्रकीर्णशाखामूलत्वम् । अपरे पुनरुत्सन्नशाखामूलत्वमिति । अनेन च विशेषविवरणेन न नः प्रयोजनम् । सर्वथा यथोपपत्ति वेद एव तत्र मूलं प्रकल्प्यताम् , न मूलान्तरम् , अप्रमाणकत्वात् । वेदमूलत्वपक्षेऽपि चेयमखिलजगद्विदिता स्मृतिसमाख्याऽनुगृहीता भविष्यति । प्रत्यक्षमूलत्वे हि वेदवदत्रापि कः स्मृतिशब्दार्थः ! 137. જેઓ સ્મૃતિને વેદમૂલક માને છે તેમાં કેટલાક, દેખાતા મંત્રો અને અર્થ વાદના બળે અનુમિત વિધિ તેમનું મૂળ છે એમ માને છે. બીજી કેટલાક જુદે જુદે દેશે વિખરાયેલી શાખાઓને તેમનું મૂળ ગણે છે. [જે શાખાઓ સર્વત્ર પડિત હોય તે નહિ પરંતુ જે શાખાઓ અમુક અમુક પ્રદેશમાં જ પઠિત હોય તે શાખાઓ તેમનું મૂળ છે.] વળી, બીજા કેટલાક લુપ્ત થઈ ગયેલી શાખ અને તેમનું મૂળ ગણે છે. આનું વિશેષ વિવરણ કરવાનું આપણને પ્રયોજન નથી. સર્વથા જે રીતે ઘટે તે રીતે વેદ જ તેમનું મૂળ છે એમ માને; બીજ મૂળને ને માને કારણ કે તેમ માનવામાં કઈ પ્રમાણુ નથી. વળી, વેદ સ્મૃતિઓનું મૂળ છે એ પક્ષમાં, આખાય જગતમાં જાણીતું ‘સ્મૃતિ’ નામ યથાર્થ બનશે. જે સ્મૃતિના મૂળ તરીકે પ્રત્યક્ષને માનવામાં આવે તે વેદની જેમ તેમાં પણ સ્મૃતિ” શબ્દને અર્થ કયાંથી રહે ? (અર્થાત વેદ જેમ સાક્ષાત્ દશનરૂપ છેતેમ સ્મૃતિ પણ સાક્ષાત દર્શનરૂપ ગણાય, તેનું મૃતિ’ નામ યથાર્થ ન રહે, ___138. किंञ्च वेदमूलत्वे सति स्मृतेः श्रुतिविरोधे सति तदतुल्यकक्षत्वाद् बाध्यत्वं सुवचं भवति । क्लप्तमेकत्र मूलमितरत्र कल्प्यम् । यावदेव भवान् स्मृतेः श्रुति कल्पयितुं व्यवस्यति तावदेतद्विरोधिनी प्रत्यक्ष श्रुता श्रुतिरवतरति हृदयपथमिति कथं तदा मूलकल्पनाये स्मृतिः प्रभवेत् ? तदाह सोऽयमाभाणको लोके यदश्वेन हृतं पुरा । तत् पश्चाद् गर्दभः प्राप्तुं केनोपायेन शक्नुयात् ॥ इति तन्त्रवा. १.३.३] 138. વળી, સ્મૃતિ વેદમૂલક હતાં, ત્યારે વેદ સાથે સ્મૃતિને વિરોધ થાય ત્યારે તે તેની સમકક્ષ ન હોવાથી વેદથી તેનું બાધિત થવું યોગ્ય છે એમ કહેવું બરાબર છે. એક ઠેકાણે મૂળ નિશ્ચિત છે જ્યારે બીજે ઠેકાણે તે વિચારીને શોધી કાઢવાનું છે. જેવા આપ સ્કૃતિની મૂલરૂપ શ્રુતિને શેધવાને નિશ્ચય કરે છે. તેવી જ તેની વિરોધી પ્રત્યક્ષે સાંભળેલી મૃતિ ચિત્તમાં સ્કુરે છે, એટલે તે વખતે સ્મૃતિ પિતાનું મૂળ શોધી કઢાવવામાં કેવી રીતે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy