________________
૮ શ્રુતિ-સ્મૃતિના વિરોધે વિકષ સ્વીકારવે કારણ કે સ્મૃતિ પોતે અનુમીયમાન વેદ છે સમર્થ બને? તેથી કહ્યું છે કે જેમાં આ કહેવત પ્રસિદ્ધ છે કે પહેલાં જે ભારને ઘોડે ઉપાડી ગયું હોય તેને પાછળથી પ્રાપ્ત કરવા ગધેડે કયા ઉપાયથી શક્તિમાન બને ?'
J39. અપર બદ્િ વિજપ વાત્ર યુi: | વિજ દ્રિવિધો વે –શ્રયમાળોऽनुमीयमानश्च । श्रूयमाणश्च श्रुतिरित्युच्यते अनुमीयमानश्च स्मृतिरिति । द्वावपि चैतावनादी इति किं केन बाध्यते । व्यक्ताव्यक्तो हि वेद एवासौ । अत एव न मन्त्रार्थवादादिमूलकत्वकल्पनं युक्तम् , स्मर्यमाणस्य वेदस्यानादित्वात् ।
139. બીજે કહે છે – અહીં [જ્યારે શ્રુતિ અને સ્મૃતિને વિરોધ જણાય ત્યારે વિકલ્પ (= બેમાંથી ગમે તે એકને સ્વીકાર) જ યોગ્ય છે. કહેવાય છે કે વે બે પ્રકાર છે –પ્રત્યક્ષ સંભળાતો અને અનુમાન. પ્રત્યક્ષ સંભળાતા વેદને કૃતિ કહેવામાં આવે છે,
જ્યારે અનુમાનથી જણાતા વેદને સ્મૃતિ કહેવામાં આવે છે. બંનેય અનાદિ છે એટલે કોણ કેને બાધ કરે ? કારણ કે [કૃતિ અને સ્મૃતિ અનુક્રમે વ્યક્ત અને અવ્યક્ત વેદ જ છે. તેથી જ સ્મૃતિને મન્ત્ર-અર્થવાદાદિમૂલક કધવી એગ્ય નથી, કારણ કે સ્મરતો (અર્થાત્ અનુમાનાતો) વેદ અનાદિ છે.
140. नन्वेवं वेदमूलत्वेन प्रामाण्येऽवर्ण्यमाने बाह्यस्मृतिनामपि प्रामाण्यं वदन्तः प्रावादुकाः कथं प्रतिवक्तव्याः ? उच्यते । प्रत्युक्ता एव ते तपस्विनः, उक्तं हि भगवता जैमिनिना 'अपि वा कर्तृसामान्यात् प्रमाणमनुमानं स्यात्' इति 'જૈિ. સૂ. .રૂ.૨] | સામાન્યાદ્વિતિ જોડશેઃ ? gધારાવાતિ | एव वेदार्थानुष्ठानेऽधिकृताः कर्तारस्ते एव स्मृत्यर्थानुष्ठाने, आचमनादिस्मार्तपदार्थसंवलिततयैव वेदिस्तरणादिवैदिकपदार्थप्रयोगदर्शनात् । न त्वेवमेकाधिकारावगमो बाह्यस्मृतिषु विद्यते । तस्माद् मन्वादिस्मृतय एव प्रमाणं, न बाह्यस्मृतयः । 0 140. શંકા-જે આ પ્રમાણે સ્મૃતિનું પ્રામાણ્ય વેદમૂલક હોવાને કારણે છે એમ ન પ્રતિપાદન કરવામાં આવે તે વેદબાહ્ય સ્મૃતિઓના પ્રામાણ્યનું પ્રતિપાદન કરતા અન્ય મતવાદીઓને વિરોધ કેવી રીતે કરશો ?
જવાબ આપીએ છીએ તે બિચારાઓને પ્રતિષેધ કરવામાં આવ્યો છે જ, કારણ કે ભગવાન જૈમિનિએ કહ્યું છે કે “ક્નસામાન્યને કારણે અનુમાનરૂપ વેદ (= સ્મૃતિ) પ્રમાણુ બને.
શંકાકાર – “કર્તા સામાન્યને કારણે એમ કહેવાને શું અર્થ છે ?
ઉત્તર-એકાધિકાર જણાવાને કારણે એ અર્થ. જે વેદવિહિત અર્થ = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે તે જ સ્મૃતિઉપદિષ્ટ અર્થ( = કર્મ)ના અનુષ્ઠાનના અધિકારી કર્તાઓ છે, કારણ કે આચમન આદિ સ્મૃતિઉપદષ્ટિ અર્થ = કર્મ)ની સાથે સંવલિતરૂપે જ વેદી ઉપર કુશઘાસ પાથરવું” વગેરે વેદવિહિત અર્થો(= કર્મોને પ્રયોગ દેખાય છે. પરંતુ આવો એકાધિકારાવગમ વેદબાહ્યસ્મૃતિઓમાં હેતો નથી. તેથી મનુ વગેરેની સ્મૃતિઓ જ પ્રમાણુ છે, વેદબાહ્ય સ્મૃતિઓ પ્રમાણુ નથી.