SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મન્ચવાકાની વિચારણ અથવા તો સ્વરૂપતાને (=વૃત્તાન્તને, હકીક્તને) સ્પર્શતા તેઓ પ્રામાણને માગ ત્યજતા નથી, કારણ કે પુરુપાતિશયની વાત કરતા યાયિક વૃત્તાન્તવર્ણનને પણ અહીં યથાર્થ જ જંણાવે છે. ધૂપ આદિત્ય છે જેમાં વચનની બાબતમાં સ્વરૂપથાર્થતા ઘટાવવી શક્ય નથી, તેથી ગૌણવૃત્તિને આશરો લઈ તેના અર્થની વ્યાખ્યા કરવામાં આવી છે, એટલે તે વાક્યોમાં પણ ગોટાળાને અર્થાત અપ્રામાણ્યને અવકાશ નથી. . 222. अथेदानी मन्त्रा विचार्यन्ते । किमर्थप्रकाशनद्वारेण विध्यर्थोपयोगिता तेषामुतोच्चारणमात्रेणेति । ननूभयथाऽपि प्रामाण्याविशेषात् किं तद्विचारेण ? न हीदं शास्त्रं वेदस्यार्थविचाराय मीमांसावत् प्रवृत्तम् , अपि तु प्रामाण्यनिर्णयायैवेति । सत्यम् , प्रामाण्यनिर्णयायेदं शास्त्रं प्रवृत्तम् । अविवक्षितार्थत्वे तु मन्त्राणामप्रतिपादकत्वलक्षणमप्रामाण्यमेव भवेत् । तत्सामान्याद्वेदब्राह्मणवाक्यानामपि तथाभावप्रसङ्ग इति वेदस्य कर्मावबोधार्थत्वं हीयते । न च संशयविपर्ययजननमेवाप्रामाण्यम् , अज्ञानजनकत्वमप्यप्रामाण्यमेव । _222. હવે અમે મંત્રોને વિચાર કરીએ છીએ. યજ્ઞકર્મમાં પ્રજ્ય પદાર્થોને પ્રકાશિત કરી અર્થાત્ યાદ કરાવી તે દ્વારા તેઓ વિધ્યર્થને ઉપયોગી બને છે કે ઉચ્ચારણ માત્ર દ્વારા વિયર્થને ઉપયોગી બને છે ? શંકા - બંને રીતેય પ્રામાણ્ય સમાપણે રહેતું હોઈ તેને વિચાર કરવાનું શું પ્રજન? આ ન્યાયશાસ્ત્ર મીમસાશાસ્ત્રની જેમ વેદના અર્થને વિચાર કરવા માટે પ્રવૃત્ત થયું નથી, પરંતુ વેદના પ્રામાણ્ય નિર્ણય કરવા માટે જ પ્રવૃત્ત થયું છે. નૈયાયિક સાચું, વેદના પ્રમાણને નિર્ણય કરવા માટે જ આ ન્યાયશાસ્ત્ર પ્રવૃત્ત થયું છે. મંત્રનો અર્થ અવિવક્ષિત હોય છે એમ માનતાં તે અપ્રતિપાદકત્વરૂપ અપ્રામાણ્ય જ થાય. [બીજા શબ્દોમાં, મંત્રને વિક્ષિત કોઈ અર્થ જ નથી એમ માનતાં મંત્રો કઈ અર્થનું પ્રતિપાદન કરતા નથી અને પરિણામે અપ્રમાણ છે એવી આપત્તિ આવી પડે] વેદવાક્યો અને બ્રહ્મણવાક્યોમાં વેદત સામાન્ય હોવાથી તે બંનેમાં અપ્રામાણ્યની આપત્તિ આવે, એટલે વેદ કર્મનું જ્ઞાન કરાવે છે એ જાતનું તેનું કર્માવબોધાથવ પણ હાનિ પામે. અને સંશય અને વિપર્યયને પેદા કરવાં તે જ અપ્રામાણ્ય નથી, જ્ઞાનને ન ઉત્પન્ન કરવું એ પણ અપ્રામાણ્ય જ છે. 23. તદુયતે | ૩ વારમાત્રોવાળો મત્રી: I કુત: ? તથા વિનિયોનોશાત્ | ‘૩ કયા ૩ર વયસ્વ રૂતિ પુરો શું થયુતિ” [વા. સં. ૨.૨૨] તિા यद्यर्थप्रकाशनोपकारिणो मन्त्राः, सामर्थ्यादेव प्रथनोपयोगी मन्त्रोऽयमिति, किमर्थं प्रथने विनियुज्यते वचनेन ? यथा साक्षः पुरुषः परेण चेन्नीयते, नूनमक्षिभ्यां न पश्यतीति गम्यते । 'अग्नीदग्नीन् विहर' इति च करोत्येवासी ऋत्विगग्निविहरणम्, किं वचनेन ? उच्चारणमात्रोपकारिणि मन्त्रे तदुच्चारणादेवादृष्टं किश्चिदुपकारजातं कल्प्यते ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy