________________
અર્થવાદેવાના પ્રામાણ્યની સ્થાપના
કેટલીક વાર વળી અર્થવાદ જ કોઈક અંશની પૂર્તિ કરે છે, એટલે તે પ્રતીતિનું જે કારણ નથી, કાય (કર્મ)નું પણ કારણે છે. ઉદાહરણાર્થ, જેઓ આ રાત્રિઓની ઉપાસના કરે છે તેઓ પ્રતિષ્ઠા પામે છે' એ અર્થવાદમાંથી જ અશ્કમાણાધિકારવાળી રાત્રિ સત્રવિધિને અધિક:રાંશ પ્રાપ્ત થાય છે, જેમકે કહેવામાં આવ્યું છે કે “આત્રેય આચાયને મતે તિનું ફળ છે કારણ કે ફળને નિર્દેશ [અર્થવાદમાં થયું છે, કારણ કે ત્યાં તેમને પ્રતિષ્ઠાની કામના હોય તે રાત્રિસત્રની ઉપાસના કરે' એવો વાક્યર્થ અથવાદને કારણે જ્ઞાત થાય છે. [‘૩ રાત્રિઓની ઉપાસના કરે એટલે વિધિ છે. કઈ કામનાવાળે કરે એ કહેવામાં આવ્યું નથી. તે અંશની પૂર્તિ અર્થવાદ કરે છે.]
220. कचिद्विधिवाक्यस्यार्थसंदेहेऽर्थवादात्मकाद् वाक्यशेषात् तन्निश्चयो મવતિ | કથા “ 1 ડાઘાતિ’ તૈિ૦ ૦ રૂ. ૨.૫] ઝન घृततैलवसादिभेदेन संदिह्यमाने 'तेजो वै घृतम्' [तै० ब्रा० ३.१२.५] इति अर्थवादाद् घृतेनाक्ताः शर्करा उपधेया इति गम्यते ।
220. કેટલીક વાર જ્યારે વિધિવાક્યના અર્થને સંદેહ થાય છે ત્યારે અર્થવાદરૂપ વાક્યશેલથી તેને નિશ્ચય થાય છે. ઉદાહરણાથ, પહેલી ઈંટ મૂકે છે' એમ કહેવામાં આવતાં ચેપડવાના દ્રવ્યો ઘી તેલ ચરબી વગેરે બાબત સંદેહ જાગતાં “ખરેખર ઘી તેજ છે' એ અર્થવાદ ઉપરથી ઘી વડે પડેલી ઈટ મૂકવી જોઈએ એ નિશ્ચય થાય છે. 22ા. રૂવા વિધિને માવા,
__तद्वत्प्रमाणत्वममी भजन्ते । अस्ति प्रतीत्यन्वयिता हिं तेषां
कचिच्च कार्यान्वयिता तु दृष्टा ॥ यद्वा स्वरूपपरतामपि संस्पृशन्ति
प्रामाण्यवर्त्म त इमे न परित्यजन्ति । नैयायिका हि पुरुषातिशयं वदन्तो
वृत्तान्तवर्णनमपीह यथार्थमाहुः ॥ आदित्ययूपवचनादिषु तु खरूप__याथार्थ्य मित्थमुपपादयितुं न शक्यम् । गौणी तु वृत्तिमवलम्ब्य कृता तदर्थ
व्याख्येति तेष्वपि न विप्लवनावकाशः ॥
22, નિષ્કર્ષ એ કે વિધિ સાથે એકવાક્યતા હોવાથી આ અર્થવાદ વિધિની જેમ પ્રમાણ છે. તેમનામાં પ્રતીત્યંગ– તે છે જ, કેટલીકવાર કાર્યા ગવ પણ તેમનામાં દેખાય છે.