SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થવાદવાના પ્રામાણ્યની સ્થાપના _ 'आदित्यो यूपः' इति अञ्जने सति तेजस्वितया यूपस्यादित्यरूपतास्तुतये कथ्यते । तत्कार्यकारित्वाच्च यजमानः प्रस्तर उच्यते । न हि मुख्ययैव वृत्त्या लोके शब्दाः प्रवर्तन्ते, गौण्याऽपि वृत्त्या व्यवहारदर्शनात् । एवं वेदेऽपि तेषां तथा प्रयोगा भविष्यति । इत्थं च मन्त्रेष्वप्यैन्या गार्हपत्योपस्थानमविरुद्धम् । _218. ‘જે આ પ્રમાણે જાણે છે તેનું મુખ શોભે છે – આ વિદ્યાપ્રશંસા છે. જ્યારે [પ્રશંસા કરતા ઉત્કંઠિત] શિષ્ય ગુરુમુખ તરફ ઊંચે જુએ છે ત્યારે ગુરુમુખ શોભે છે એમ અર્થ છે. “સવ કામના પૂરી થાય છે' એમાં “સર્વવ' પ્રકૃતિની અપેક્ષાએ [સમજવાનું] છે. પ્રશંસા કરવા માટે અશ્વમેઘાધ્યયનમાં તેનું ફળ જણાવતું આ વાક્ય છે. “સુવર્ણ મૂકીને પછી અગ્નિ સળગાવવો” એમ કહી આ કમની સ્તુતિ કરવા માટે આકાશમાં, અન્તરિક્ષમાં અને પૃથ્વી ઉપર અગ્નિ સળગાવવાને પ્રતિષેધ કરવામાં આવ્યું છે. જેની અંદર સુવર્ણ મૂકવામાં આવ્યું નથી તે પૃથ્વી ઉપર અગ્નિ ન સળગાવવો જોઈએ અને નહિ કે પૃથ્વી ઉપર તેને સળગાવવો જ ન જોઈએ [ઘીનો] લેપ થતાં આવેલા ચળકાટને કારણે ચૂપની જે આદિત્યરૂપતા થાય છે તેની સ્તુતિ માટે “ધૂપ આદિત્ય છે' એમ કહેવામાં આવ્યું છે. તેનું (યજમાનનું) યજ્ઞ પાર પાડવા રૂપ કાર્ય પ્રસ્તર કરતા હોઈ યજમાન પ્રસ્તર કહેવાય છે. લેકમાં (અર્થાત લૌકિક વ્યવહારમાં) શબ્દો વાર્થમાં જ પ્રવૃત્ત થતા નથી, કારણ કે ગણાર્થ(Eલક્ષ્યાર્થ)માં તે પ્રજાતા દેખાય છે. એ જ રીતે વેદમાં પણ તેમનો તેવો પ્રયોગ થાય છે. આમ, ગાઈપત્ય અગ્નિનું ઉપસ્થાન (પૂજા) ઈન્દ્રના માનમાં રચાયેલી ક્યાએ ઉચ્ચારી કરે તો તેમાં કોઈ વિરોધ નથી. વેિદમાં શબ્દનો લક્ષ્યાર્થમાં પ્રયોગ થતો હાઈ “ઈન્દ્ર' શબ્દ રૂઢિથી ઈન્દ્રને વાચક હોવા છતાં ઐશ્વર્યાવિશેષની વિવક્ષાને કારણે ગાઈ. પત્યને વાચક પણ બને.] 29. ઉર્વ સ્તુતિનિન્દાસ્વરપાસ્તાવવા: વિવાāન પ્રમાણમ્ | परकृतिपुराकल्पस्वरूपा अपि तथैव योज्याः । क्वचित्पुनरर्थवादेनैव कश्चिदंशः पूर्यते इति न तु प्रतीत्यङ्गत्वमेव, तस्य कार्याङ्गत्वमपिं भवति । यथा 'प्रतितिष्ठन्ति ह वा य एता रात्रीरुपासते' तै०सं० ७.३.१ :] इत्यश्रयमाणाधिकारस्य रात्रिसत्रविधेरधिकारांशोऽर्थवादादेव लभ्यते । વથા “સ્ટના નિર્દેશાત’ તિ નૈિતૂ. ૪.રૂ.૨૮] | તત્ર દિ પ્રતિષ્ઠામા: सत्रमासीरन्नित्यर्थवादवशाद् गम्यते वाक्यार्थः । 219. આમ, સ્તુતિસ્વરૂપ અને નિદાસ્વરૂપ અથવા વિધિ સાથે એકવાક્યતા ધરાવતા હેઈ પ્રમાણ છે. પરકૃતિસ્વરૂપ અને પુરાકલ્પસ્વરૂપ અર્થવાદોને પણ તે પ્રમાણે જ જવા જોઈએ.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy