SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અથવવેદ ત્રયીનું શું છે .. 112. नन्वन्येऽपि त्र्यात्मका वेदाः । यद्येवं सुतरामथर्ववेदो न पृथक्करणीयः, सर्वेषां रूपाविशेषात् । तेषां पृथक्प्रतिष्ठैः स्वैः स्वैः ऋगादिभिरेव व्यपदेश इति न ते समुदायशब्दव्यपदेश्याः । 112. श॥२-मील वेहे! ५९१ यात्म छे. જયંત–જે એમ હોય તે અથર્વવેદને બીજા વેદોથી અલગ ન કરવો જોઈએ, કારણ કે બધા વેદોનું સ્વરૂપ એકસરખું છે. અલગ અલગ પ્રતિષ્ઠાવાળા તેમના પિતાનાં ગૂ વગેરે નામો વડે તેઓ ઓળખાય છે એટલે તેઓ સમુદાયવાચક શબ્દથી ઓળખાતા નથી. ___113. यत्तु वाक्यान्तरे 'त्रय्यै विद्यायै शुक्रं तेन ब्रह्मत्वम्' इति तत्रेयं चतुर्थी षष्ठयाः स्थाने प्रयुक्ता । शुक्रमिति सारमाचक्षते । तेन त्रयीविद्यायाः सारेण ब्रह्मत्वं क्रियते इत्युक्तं भवति । न च त्रय्येव त्रय्याः शुक्रं भवति । न चात्यन्तं ततोऽर्थान्तरमेव । तेनेदमथर्थवेदात्मकमेव त्रय्याः शुक्रं इति मन्यामहे । त्र्यात्मकत्वादिति मन्यामहे । त्र्यात्मकत्वादिति शुक्रमिति च गुह्यमाहुः । अथर्वशब्दोऽपि रहस्यवचनः । 'यज्ञाथर्वाणं वै काम्या इष्टयः' इति । तेन त्रयीशुक्ररूपेणाथर्ववेदेन ब्रह्मत्वमितीत्थमथर्व वेदस्य न जायीबाह्यत्वम् । इत्थं सर्वशाखाप्रत्ययमेकं कर्मे ति अत्र न सर्वशब्दः सङ्कोचितो भवति । 113. मीमे ४यमा ध्यु छ "अय्यै विद्यायै शुक्रम् , तेन ब्रह्मत्वम् ." त्यां છીના સ્થાનમાં ચતુર્થીને પ્રયોગ થયો છે. શુક્ર એટલે સાર કહેવાય છે, તેથી ત્રયીવિદ્યાના શુક્ર (= સાર) દ્વારા બ્રહ્માની ફરજો જણાવાય છે એમ કહ્યું કહેવાય. એને અર્થ એ નહિ કે ત્રયી જ ત્રયીનું શુક છે. વળી, તે ત્રયીથી અત્યંત જુદી જ વસ્તુ છે એમ પણ નહિ. તેથી ત્રયીનું શુક આ અથર્વવેદાત્મક જ છે એમ અમે માનીએ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે તે વાત્મક છે–ત્રયીના સર્વભૂત છે. “વ્યાત્મક હેવાથી” એમ અને “શુક્ર છે” એમ ४डीने २७सने यु छ. 'मथ ' शम्नो अथ २७२५ 2. “ अथयज्ञ (अर्थात् રહસ્યય) ખરેખર કામ્ય ઈષ્ટિએ છે.” તેથી ત્રયીને શુક્રરૂપ થવવેદથી બ્રહ્મા ફરજો જાણે છે. આમ અથર્વ વેદનું ત્રયીબાહ્યત્વ નથી અને આમ “સર્વશાખાપ્રતિપાદિત એક કર્મ'– આમાં “સર્વ ' શબ્દને અર્થસંકેચ થતો નથી. 114. अत एव ब्रह्मवेदोऽथर्ववेद इति पूर्वोत्तरब्राह्मणे पठ्यते 'ऋग्वेदो य जर्वेदः सामवेदः ब्रह्मवेदः' इति [गो० ब्रा० ३.२.१६] तथा च काठकशताध्ययने ब्राह्मणे ब्रह्मौदने श्रूयते 'ब्रह्मवादिनो वदन्ति पुरोधा औदालकिरारुणिरुवाच ब्रह्मणे त्वा प्राणाय जुष्टं निर्वपामि ब्रह्मणे त्वा व्यानाय जुष्टं निर्वपामि' इत्युपक्रम्य 'अथर्वाणो वै ब्रह्मणः समानोऽथर्वणमेवैतज्जुष्टं निर्वपति चतुःशरावो भवति चत्वारो हीमे वेदास्तानेव
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy