________________
અથવવેદ યાત્મક છે
109. યંત-અમે ઉત્તર આપીએ છીએ. અમે પણ આવાં વાક્યો નથી ભણ્યા એમ નહિ, પરંતુ તેમને આ અર્થ છે : અથવવેદને જાણકાર જ બ્રહ્મા છે. કેવી રીતે ? કારણ કે ત્રયી નામની કોઈ સ્વતંત્ર વસ્તુ (= વેદ) નથી, પરંતુ ત્રણ વેદને સમૂહ જ ત્રયી છે. સમૂહ તે ભેગી કરવામાં આવેલ વસ્તુઓમાં જ રહેલ હોય છે. ભેગા કરવામાં આવતા ઋદ વગેરે ત્રણ હેતા વગેરેની ફરજો જણાવવામાં ચરિતાર્થ છે એ બાબતે તેમનામાં જુદાપણું યોગ્ય નથી. જે વેદ એક એક વ્યક્તિશઃ ચરિતાર્થ છે તેમને સમુદાય પણ ચરિતાર્થ હોય છે. જ્યારે સમુદાયની બુદ્ધિને વિભાગ કરવામાં આવે છે ત્યારે બુદ્ધિમાં સમુદાયના ઘટક જ ભાસે છે, અવયવીની જેમ સમુદાય સ્વતંત્ર વસ્તુ નથી, અને તે ત્રણ વેદો] અન્ય અન્ય ક્ષેત્રમાં વ્યાપાર કરે છે. શું ખરેખર ઋદ વગેરેને જ બ્રહ્માની ફરજો જણાવતા માનવામાં આવે તે તેમના ઉપર વધુ પડતો બોજ ન પડે ?
lie. ન ગુન: નિમાર તિ | જિતુ ચામવેન ત્રહ્નકર્તવ્યતો િ त्र्यात्मकश्चान्यतमोऽपि तेभ्यो न भवति वेदः । अथर्ववेदस्तु त्र्यात्मक एव । तत्र हि ऋचो यजूंषि सामानि इति त्रीण्यपि सन्ति । तेन ब्रह्मत्वं क्रियमाणं त्रय्या कृतं भवति ।
110. શંકાકાર–અમે કહેતા નથી કે વધુ પડતે બેજ પડે, પરંતુ ત્યાત્મક હેવાથી તેઓ જ બ્રહ્માની ફરજે ઉપદેશે છે. તે ત્રણથી જુદા ગાત્મક વેદ પણ નથી
જયંત- અથર્વવેદ યાત્મક જ છે. તેમાં આમંત્રો, યજુમત્રો અને સામમંત્રો ત્રણેય છે, તેથી તેણે જણાવેલી બ્રહ્માની ફરજે ત્રયીએ જણાવેલી ગણાય છે.
111. ननु यस्त्रीन् वेदानधीते, तेन चेद् ब्रह्मत्वं क्रियेत, तत्कि त्रय्या न कृतं भवति ? बाढमित्युच्यते । सोऽपि 'एकस्मै वा कामायान्ये यज्ञक्रतवः समाधीयन्ते' 'सर्वेभ्यो ज्योतिष्टोमः' 'सर्वेभ्यो दर्शपूर्णमासौ' इति श्रुतावपि योगसिद्धयधिकरणन्यायेन [जै : सू० ४.३.११] अन्यतममेव बुद्धावादाय विदध्यात् , न समुदायं बुद्धावारोपयितुं शक्नुयात् इत्येकेनैव तत्कृतं भवति, न त्रय्येति ।
11. શંકાકાર–જે ત્રણ વેદોને ભણે છે (અર્થાત અધ્યયન કરે છે, તે જે બ્રહ્માની ફરજો જણાવે તે શું ત્રયીએ બ્રહ્માની ફરજે જણાવી ન કહેવાય ?
યંત—કહેવાય. બરાબર છે એમ અમે કહીએ છીએ, પરંતુ “જિયોતિષ્ઠોમ, દશ અને પૂર્ણમાસથી] અન્ય યજ્ઞો એક જ કામના માટે કરવામાં આવે છે, ” “બધી જ કામનાઓ માટે જ્યોતિષ્ટમ કરવામાં આવે છે,” “બધી જ કામનાઓ માટે દર્શ અને પૂર્ણમાસ કરવામાં આવે છે' વગેરે શ્રુતિમાં પણ યોગસિદ્ધધિકરણન્યાયથી અનેક કામનાઓમાંથી એકને જ મનમાં ધારીને યજ્ઞ કરવો જોઈએ, અનેક કામનાઓના સમુદાયને મનમાં લાવવો શક્ય નથી. એટલે એક વેદ જ તે ફરજો જણાવે છે એમ કહેવાય, ત્રણ વેદ નહિ.