________________
અથર્વવેદ ત્રયીબાહ્ય નથી
107. જયંત –તે બરાબર નથી. અથર્વવેદ બ્રહ્માની ફરજો જણાવે છે. “સમયજ્ઞ કરવાને ઇચ્છત પ્રજાપતિ વેદને પૂછે છે–અમારે કેને હોતા તરીકે પસંદ કરવા જોઈએ ?'થી શરૂ કરી છેવટે ગોપથબ્રાહ્મણ રિ.૨૪] કહે છે તેથી કદને જાણનારને હોતા તરીકે પસંદ કરે, કારણ કે તે હેતાની ફરજો જાણે છે, યજુર્વેદને જાણનારને અશ્વયુ તરીકે પસંદ કર, કારણ કે તે અધ્યયુની ફરજો જાણે છે, સામવેદને જાણનારને ઉદ્ગાતા તરીકે પસંદ કર, કારણ કે તે ઉદ્ગાતાની ફરજો જાણે છે, અથર્વવેદને જણનારને જ બ્રહ્મા તરીકે પસંદ કર કારણ કે તે બ્રહ્માની ફરજો જાણે છે.” આમ કહીને વળી તે કહે છે કે “હવે જે આવો હતા, અધ્વર્યું, ઉજ્ઞાતા કે બ્રહ્મા પસંદ કરવામાં ન આવે તે એમની આગળ જ યજ્ઞ નિષ્ફળ જાય છે;
દને જાણનારને જ હોતા કરવો, યજુર્વેદને જાણનારને જ અધ્વર્યું કરવો, સામવેદને જાણનારને જ ઉગાતા કરવો અને અથર્વવેદને જાણનારને જ બ્રહ્મા કરવો.” [વળી, તે કહે. છે, “[યજ્ઞકર્મમાં જે અધૂરાપણું, વિશેષ દોષ, નિવચંતા લાવતું હોય તેને અથર્વમંત્રના તેજ . વડે દૂર કરાય છે” [ગ બ્રા. ૧.૨૨]. [પુનઃ તે કહે છે,] “મિયજ્ઞ પૂરો કરીને સમયજ્ઞ કરનાર યજમાને અથર્વવેદના જાણકાર ભૃગુ અને અંગિરસ વિના સેમરસ પીવો જોઈએ નહિ.” ૦િ બ્રા ૧૨૮]
108. नन्वेताः श्रुतीरथर्वाण एवाधीयते, नान्ये त्रयीविदः । ते त्वेवं पठन्ति 'यहचा होत्रं क्रियते, यजुषाऽऽत्रर्यवं, साम्ना औद्गात्रम् , अथ केन ब्रह्मत्वं क्रियते इति, –य्या विद्ययेति ब्रूयात्' इति । तथा च 'यदृचैव होत्रमकुर्वत, यजुषाऽऽध्वर्यवं, साम्नौद्गात्रं, यदेव त्रय्यै विद्याथै शुक्रं तेन ब्रह्मत्वम्' इति ।
108. શંકાકાર– આ કૃતિવચને અથર્વવેદના જાણકારો જ ભણે છે, બીજા અર્થાત ત્રયને જાણનારા નહિ. તેઓ (= ત્રયીને જાણનારા) તે આવું ભણે છે, “ દ હોતાની ફરજો જણાવે છે, યજુર્વેદ અધ્વર્યુની ફરજો જણાવે છે, સામવેદ ઉદ્ગાતાની ફરજો જણાવે છે. બ્રહ્માની ફરજે કે વેદ જણાવે છે ? કહેવું જોઈએ કે ત્રયીનું જ્ઞાન બ્રહ્માની ફરજો જણાવે છે. વળી, તેિઓ ભણે છે,] “ઋગ્યે જ હોતાની ફરજો જણાવી, યજુર્વેદ અધ્વર્યુની ફરજો, સામવેદે ઉદ્દગાતાની ફરજો, જે ત્રણ વેદની વિદ્યાનું સારતત્ત્વ છે તે બ્રહ્માની ફરજો જણાવે છે.”
109. उच्यते । वयमप्येवमादीनि वाक्यानि न नाधीमहि । किन्तु एषामयमेवार्थ:-अथर्वागिरोविदेव ब्रह्मेति । कथम् ? यतो न त्रयी नाम किमपि वस्त्वन्तरम् ,
अपि तु त्रयाणां वेदानां समाहार इति । समाहारश्च समाहियमाणनिष्ठो भवति । समाहियमाणाश्च ऋग्वेदादयस्त्रयो हौत्रादिपरत्वेन चरितार्थाः, न पुनस्तत्र भेदमर्हन्ति । एकैकशः चरितार्थानां समुदायोऽपि चरितार्थ एव । समुदायबुद्धौ हि विभज्यमा. नायां समुदायिन एव प्रस्फुरन्ति, नावयविवदर्थान्तरम् , ते चान्यान्यक्षेत्रव्यापृताः । किं नु खलु ऋग्वेदादीनां ब्रह्मत्वं कुर्वतामतिभारो न भवति ?