________________
વેદકર્તા નિયત શરીરને ધારણ કરતા ન હોવાથી તેમનું સ્મરણ છે ૧૩ છીએ. અને તે પ્રમાણ તેની પાસે નથી એટલે સામર્થથી અનુપલબ્ધિ દ્વારા તેના અભાવને નિશ્ચય સ્થાપિત થાય છે.
નિયાયિક–જે કર્તાનું અનુમાન ન હોય તો આમ થાય. પરંતુ “કર્તા છે, રચના હેવાથી એ અનુમાન અમે જણાવ્યું છે.
22. यत् पुनरवादि वेदेषु पुरुषस्य कर्तृत्वमशक्यं ग्रहीतुमिति तदप्यसाधु, परोक्षस्य कुविन्दादेराप अभिनवप्रावरकपटादौ कार्ये कथं कतृताऽवगम्यते ?
पटादिरचनां दृष्ट्वा तस्य चेत् साऽनुमीयते ।
वेदेऽपि रचनां दृष्ट्वा कर्तृत्वं तस्य गम्यताम् ॥ 22. વળી, તમે જે કહ્યું કે વેટેની બાબતમાં પુરુષનું કર્તાવ જાણવું અશકય છે તે પણ બરાબર નથી. અભિનવ પ્રાવક, પટ વગેરે કાર્યોની બાબતમાં પરોક્ષ વણકર વગેરેનું ' કતૃત્વ કેવી રીતે જણાશે ? પટ વગેરેની રચના દેખીને જે પરોક્ષ વણકર વગેરેની કતા
અનુમાનથી તમે જાણતા હે તો વેદની બાબતમાં પણ રચના દેખીને પુરુષનું – અનુમાનથી જાણે.
23. शरीरपरिग्रहमन्तरेण प्राणिनामुपदेशस्य कर्तुमशक्यत्वात् कदाचिदीश्वरः शरीरमपि गृह्णीयादिति कल्प्यते । नियतशरीरपरिग्रहाभावाच्च व्यासादिवदसौ न સ્મતે ! તતā–
अद्य सद्यः कविः काव्ये यथा कर्तति मीयते । तथा तत्कालजैः पुम्भिः सोऽपि कति मास्यते । यथा परकृता शङ्का तस्मिन् काव्ये व्यपैति ते ।
वेदेऽप्यन्यकृता शङ्का तथा तेषां व्यपैष्यति । 23. શરીર ધારણ કર્યા વિના પ્રાણીઓને ઉપદેશ કરે અશક્ય હોઈ કેટલીક વાર ઈશ્વર પણ શરીર ધારણ કરે છે એમ કાપવામાં આવ્યું છે. નિયત ત્રિદશ્ય] શરીર તે ધારણ કરતા ન હોવાથી વ્યાસ વગેરેની જેમ તેમનું સ્મરણ થતું નથી. વળી જેમ આજ અત્યારે રિચાતા] કાવ્યની બાબતમાં કવિને કર્તા તરીકે તેના સમકાલીન ] તમે જાણે છે તેમ તે વખતે રચાયેલા વેદની બાબતમાં પણ છે તે વખતે જન્મેલા પુરુષો તેનેય [વેદના] કર્તા તરીકે જાણતા હશે. જેમ પેલા કાવ્યને અનુલક્ષી તેિના કર્તા બાબત] જે શંકા બીજાઓ કરે તે શંકા તમને થતી નથી તેમ વેદને અનુલક્ષી (તેના કર્તા બાબત] જે શંકા બીજાઓ કરે તે શંકા વિદરચનારાકાલીન] પેલા પુરુષોને થશે નહિ. 2. રતનનુમાન ચ વુદ્રયામદે વયમ્ |
प्रत्यक्षं योगिनां तच्चेत्युक्तं प्रत्यक्षलक्षणे ॥