________________
૪ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ “અસ્મર્યમાણક હેતુની સમીક્ષા
6. જેમ વેદમાં તે તે સ્થાને પ્રજાપતિની પ્રશંસા કરવામાં આવી છે, તેમ મહાભારતમાં પણ તે તે સ્થાને વ્યાસની પ્રશંસા કરવામાં આવી છે. જે વેદગત પ્રશંસાવચનને આધારે પ્રજાપતિને વેદના કર્તા તરીકે ન સ્વીકારાય તો મહાભારતગત પ્રશંસાવચનેને આધારે વ્યાસને પણું મહાભારતના કર્તા તરીકે ન સ્વીકારાય.]
મીમાંસક વેદના પ્રણેતાને કેઈએ કદી દેખે નથી એટલે પ્રજાપતિ વેદના પ્રણેતા નથી.]
તૈિયાયિક—શું આપના બાપદાદા યા વડદાદાઓએ વ્યાસને જોયા છે ?
મીમાંસકતા , પરંતુ બધાંની અબાધિત સ્મૃતિ સત્યવતીપુત્ર વ્યાસની બાબતમાં છે. * તૈયાયિક–લેકમાં સર્વત્ર પ્રજાપતિને પણ વિના] ભ્રષ્ટા કહેવામાં આવે છે.
- 7. आः किमिति सदसद्विवेकविकलशाकटिकादिप्रवादविप्रलब्ध एवं भ्राम्यसि ? किल स्वल्पमपि कर्म पित्रा मात्रा वोपदिश्यमानं तद्वचनप्रत्ययादनुष्ठीयते । तदयमियानमेकक्लेशवित्तव्ययादिनिर्वयो वैदिकः कर्मकलाप एवमेव तदुपदेशिनमाप्तमस्मृत्वैव क्रियते इति महान् प्रमादः । एवं च सति उच्चावचकविरचितजरत्पुस्तकलिखितकाव्यवत् अस्मर्यमाणकर्तकेण वेदेन व्यवहारानुपपत्तेरवश्यस्मरणीयस्तत्र कर्ता स्यात् । न च कदाचन वेदेषु व्यवहारविच्छेदः संभाव्यते येन तत्कृतं जरत्कूपारामादिष्विव तेषु कस्मरणं स्यात् । तस्मादवश्यं स्मर्यंत कर्ता । - - 1, મીમાંસક–સાચાખેટને વિવેક ન ધરાવતા, ગાડું હાંકનાર વગેરે જેવા, પામર માણસોમાં પ્રચલિત માન્યતાથી આપ છેતરાયેલા છે એવા કેમ ભમે છો ?'
નિયાયિક– માબાપે ચીંધેલું નાનું પણ કામ તેમનાં વચનમાં વિશ્વાસ હોવાથી બાળકો કરે છે. તે પછી ઘણાં બધા કલેશ અને ધનવ્યયથી પાર પડતાં આટલાં મોટાં વૈદિક યજ્ઞકર્મો, તેમને ઉપદેશ આપનાર આપ્તનું( વિશ્વસનીય વ્યક્તિનું સ્મરણ ક્યા વિના એમ જ, આપણે કરીએ તે માટે પ્રમાદ (=ભૂલ) આપણે કર્યો કહેવાય. આમ હેઈ, નાનામોટા કવિઓએ રચેલાં જૂનાં પુસ્તકમાં લખેલાં કાવ્યોની જેમ જેના કર્તાનું સ્મરણ કરાતું ના હોય એવા વિદ વડે કર્મધ્યવહાર ઘટત ન હોવાથી ત્યાં (વેદની બાબતમાં તેના કર્તાનું સ્મરણ અવશ્ય
કરવું જ જોઈએ એવું ફલિત થાય છે. વેદની બાબતમાં વેદપદિષ્ટ કર્મનો વ્યવહારને વિચ્છેદ કદી સંભવ નથી જેથી જૂના કૂવા, બાગ, વગેરેની જેમ વેદોની બાબતમાં વ્યહારછેદને પરિણામે કર્તાનું અસ્મરણ થાય. તેથી વેદના કર્તાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ.
8. न च संस्मयते. स्मर्तुं शक्यते वा । स्मृतिर्हि भवन्ती तदनुभवमूला भवति । न च मूलेऽपि कर्बनुभवः कस्यचिजातः सर्गादेरभावात् । भावे वा कर्तुरशरीरत्वेन दर्शनयोग्यत्वाभावात् । .
सशरीरत्वपक्षे वा पुरुषः कोऽपि तादृशः । तदानीं दृश्यमानोऽपि वेदं कुर्यन्न दृश्यते ॥ ......