SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ ગુરુઅધ્યયનપૂર્વક હેતુની પરીક્ષા કે જ થયેલ છે [અથાત ગુરુશિષ્ય પરંપરાથી અનાદિ છે કારણ કે તે વિદાધ્યયન શબ્દવાઓ છે, અત્યારના વેદાધ્યયનની જેમ”. [લે. વા. વાજ્યાધિ, ૩૬૬]. નૈયાયિક–આ વાત યોગ્ય નથી, કારણ કે આવાં અનુમાને અપ્રાજક છે. “વેદાધ્યયન શબ્દવાચવને કારણે અનાદિ ઘટતું નથી. વળી, આ હેતુ અનેકનિક છે, કારણ કે મહાભારતની બાબતમાં આમ જ કહેવું શક્ય છે. “બધું મહાભારતનું અધ્યયન પણ ગુરુ પાસે અધ્યયન કરવાથી જ થાય છે, કારણ કે તે “મહાભારતધ્યયન શબ્દવાઓ છે, અત્યારે થતા મહાભારતના અધ્યયનની જેમ”. 5. ननु भारते कर्तृस्मृतिरविगीता विद्यते । यद्येवं वेदेऽपि प्रजापतिः कर्ता स्मर्यते एव । अथ वैदिकमन्त्रार्थवादमूलेयं प्रजापतिकर्तत्वस्मृतिः, 'प्रजापतिना चत्वारो वेदा असृज्यन्त चत्वारो वर्णाश्चत्वार आश्रमाः' इति तत्र पाठादिति । उच्यते, हन्त तर्हि भारतेऽपि तत्रत्यवचनमूलैव पाराशर्यस्मृतिरिति शक्यते વતુમ | 5. મીમાંસક—મહાભારતની બાબતમાં તેના કર્તાની સ્મૃતિ વિવાદરહિત છે. ત્રિમાવિક–જો એમ હોય તો વેદની બાબતમાં પણ તેના કર્તા પ્રજાપતિ છે એવી સ્મૃતિ છે જ. મીમાંસક—આ પ્રજાપતિના કતૃત્વની સ્મૃતિ તે વૈદિકમન્નાર્થવાદમૂલક છે, કારણ કે પ્રજાપતિએ ચાર વેદોનું સર્જન કર્યું, ચાર વર્ણોનું સર્જન કર્યું, ચાર આશ્રમનું સજન કર્યું એ વેદમાં પાઠ છે. [અથત પ્રજાપતિના વેદફ્તવની સ્મૃતિને જે વૈદિક વાક્ય આધાર છે તે તો કેવળ પ્રશંસાવાકય છે. એટલે એ સ્મૃતિ પ્રજાપતિનું દર્જીવ સિદ્ધ ન કરી રાકે " તૈયાયિક–અરે ! તે તો મહાભારતની બાબતમાં પણ મહાભારતવચનમૂલા જ પારાશયની સ્કૃતિ છે એમ કહી શકાય. [અથાત મહાભારતમાં વ્યાસને મહાભારતના કર્તા જણાવ્યા છે તે પણ પ્રશંસાવચનો જ ઠરે. એટલે પારાશર્યની સ્મૃતિ તે પ્રશંસાવચનોને આધારે વ્યાસને મહાભારતના કર્તા ગણે તે યોગ્ય ન કહેવાય. અને આમ વ્યાસ મહાભારતના કર્તા ન કરે. પરંતુ આવું તારણ તે તમને મીમાંસકને પણ સ્વીકાર્ય નથી.] 6. ચા બનાપતિર્વેઢે તત્ર તત્ર દ્વારાહ્યતે | भारतेऽपि तथा व्यासस्तत्र तत्र प्रशस्यते ॥ अथ प्रणेता वेदस्य न दृष्टः केनचित् कचित् । द्वैपायनोऽपि किं दृष्टो भवपितृपितामहैः ॥ सर्वेषामविगीता चेत् स्मृतिः सत्यवतीसुते । प्रजापतिरपि स्रष्टा लोके सर्वत्र गीयते ॥ .
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy