________________
વેદના કર્તાને પુરવાર કરવા આપેલા ‘રચનાત્વ' હતુ સદ્ભુતુ છે
આ હેતુ વિરુદ્ધ પણ નથી, કારણ કે કેતુ પૂર્વકત્વ ધમ વાળા કુમારસ`ભવ આદિ સપક્ષમાં રચનાત્વધમ અસ્તિત્વ ધરાવે છે.
આ હેતુ અનૈકાન્તિક પણ નથી કારણ કે જેને કાઈ કર્તા નથી એવા ગગન વગેરેમાં કે આકાશકુસુમ વગેરેમાં રચના દેખાતી નથી.
આ હેતુ કાલાત્યયાપદિષ્ટ પણ નથી કારણ કે પ્રત્યક્ષથી કે આગમથી વક્તાના [અર્થાત્ વેદના કર્તાના] અભાવના નિશ્ચય ઉત્પન્ન થતા નથી.
"T
3. नापि सत्प्रतिपक्षः, प्रकरणचिन्ताहेतो: स्थाणुपुरुषविशेषानुपलब्धेरिव हेतुत्वेनानभिधानात् । नापि परमाण्वनित्यतायामिव मूर्तत्वमप्रयोजकमिदं साधनं, रचनाविशेषाणां कर्तृव्यापारसाध्यत्वावधारणात्, यथा धूमस्य ज्वलनाधीन आत्मलाभः, ज्ञप्तिस्तु धूमादग्नेः तथेह कर्त्रधीना रचनानामभिनिर्वृत्तिः, प्रतीतिस्तु ताभ्यः कर्तुरिति । तस्मात् प्रयोजक एवायं हेतुः ।
3. આ હેતુ સત્પ્રતિપક્ષ પણુ નથી, અનુપલબ્ધિની જેમ પક્ષની બાબતમાં જે કહેવામાં આવેલ નથી.
કારણ કે ચાણુ અને પુરુષના વિશેષધર્મોની સંશયનું કારણ બને છે તેને હેતુ તરીકે [અહીં]
પરમાણુની અનિત્યતા સિદ્ધ કરવા આપવામાં આવેલ ‘કારણ કે મૂત છે' એ હેતુ જેમ અપ્રયાજક છે તેમ આ હેતુ અપ્રયોજક પણ નથી, કારણ કે વૈયક્તિક રચના કર્તાના વ્યાપારથી જ સાધ્ય છે એવા નિરચય છે. જેમ ધૂમની ઉત્પત્તિ અગ્નિને અધીન છે પણુ ભંગ્નિની દૃપ્તિ ધૂમ ઉપરથી થાય છે અર્થાત્ ધૂમને અધીન છે, તેમ રચનાઓની ઉત્પત્તિ કર્તાને અધીન છે પરંતુ કર્તાની પ્રતીતિ( = સપ્તિ) રચનાઓ ઉપરથી થાય છે અર્થાત્ રચનાને અધીન છે. તેથી આ હેતુ પ્રયાજક જ છે.
4. નનું સપ્રતિપક્ષત્વે વિવન્તે । તથા ૨ મીમાંસ: પ્રતિહેતુરિહ નીયતે | . वेदस्याध्ययनं सर्वे गुर्वध्ययनपूर्वकम् ।
वेदाध्ययन वाच्यत्वादधुनाऽव्ययनं यथा ॥ इति । [*लो० वा० वाक्यांचि ० ૩૬૬]
नैतयुक्तम्, एवंप्रायाणां प्रयोगाणामप्रयोजकत्वात् । न हि तच्छब्दवाच्यत्वकृतमनादित्वमुपपद्यते । अनैकान्तिकश्चायं हेतुः, भारतेऽप्येवमभिधातु યવાત भारताध्ययनं सर्वं गुर्वध्ययनपूर्वकम्, भारताध्ययनवाच्यत्वात्, इदानीत भारताध्ययनિિત ।
4. શંકા-સત્પ્રતિપક્ષત્વની બાબતમાં વિવાદ છે. મીમાંસકા વિરાધી સાધ્ય(વેનુ અત્ત્વ) સિદ્ધ કરતા સમખલ હેતુ અહીં જણાવે છે. “બધું જ વેદાધ્યયન ગુરુ પાસે અયન કરવાથી