SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ जयंतभट्टविरचित न्यायमंजरी चतुर्थमाह्निकम् - 1. एवं कृतकत्वे वर्णानां साधिते सति वर्णात्मनः पदात् प्रभृति सर्वत्र पुरुषस्य खातन्त्र्यं सिद्धं भवति । पदनित्यत्वपक्षेऽपि वाक्ये तद्रचनात्मके । कर्तृत्वसम्भवात् पुंसो वेदः कथमकृत्रिमः ॥ तथा च वैदिक्यो रचनाः कर्तृपूर्विकाः, रचनात्वात्, लौकिकरचनावत् । एष च पञ्चलक्षणो हेतुः प्रयोजकश्चेति गमक एव, न हेत्वाभासः । જયંતભરુવિરચિત ન્યાય મંજરી ચતુર્થ આહિક 1. મૈયાયિક—આમ વર્ષે ઉત્પાદ્ય છે એ પુરવાર થતાં વર્ણાત્મક પદથી માંડી સર્વત્ર [વાક્ય આદિમાં પુરુષની સ્વતંત્રતા પુરવાર થાય છે. વિણે અને] પદો નિત્ય છે એ પક્ષમાં પણ પદરચનાત્મક વાક્યને કર્તા પુરુષ સંભવ હોઈ વેદને કઈ કર્તા ન હોય એ કેમ બને ? અને દિને કર્તા કઈ છે એ પુરવાર કરતા , આ રહ્યો અનુમાનપ્રયોગ–] વેદની પદરચનાઓ કર્તાપૂર્વક છે કારણ કે રચના છે, લૌકિક પદરચનાની જેમ. આ હેતુ સિદ્ધહેતુનાં પાંચે લક્ષણ ધરાવે છે અને પ્રાજક પણ છે, એટલે ते सहेतु छ, वामास नथी.. 2. न तावदयमसिद्धो हेतुः, 'शन्नो देवीरभिष्टये' [अथर्ववेद १.६.१] इत्यादिषु वेदवाक्यसन्दर्भेषु पदरचनायाः स्वरक्रमादिविशेषवत्याः प्रत्यक्षत्वेन पक्षे हेतोः वर्तमानत्वात् । नापि विरुद्धः, कर्तपूर्वकत्ववति सपक्षे कुमारसम्भवादौ रचनात्वस्य विद्यमानत्वात् । नाप्यनैकान्तिकः, कर्तृरहितेषु गगनादिषु गगनकुसुमादिषु वा रचनाया अंदृष्टत्वात् ।' नापि कालात्ययापदिष्टः, प्रत्य क्षेणागमेन वा वेदे वक्त्रभावनिश्चयानुत्पादात् । - 2. 0 हेतु असिह थी, २ ‘शन्नो देवीरभिष्टये' [अयब १.६.१] कोरे . વાક્યોમાં સ્વર, કમ, વગેરે વિશેષતાઓવાળી પદરચના પ્રત્યક્ષ દેખાતી હોઈ પક્ષમાં હેતુનું अस्तित्व थे.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy