________________
શ્રૌત બ્રહ્મયજ્ઞવિધિ ચારે વેદોને સમાનપણે સ્પર્શે છે
[ દ્વિતીય] યજુર્વેદ, [તૃતીય] સામવેદ. જે કહેવામાં આવે કે ઉપપદ વિનાનેય “વેદ” શબ્દ તેમને માટે પ્રયે જાય છે તે કહેવું જોઈએ કે અન્યત્ર (અર્થાત અથર્વવેદની બાબતમાં) પણ એમ જ છે. વળી, એ તો પ્રસિદ્ધ જ છે કે ભરદ્વાજે ચાર વેદોનું અધ્યયન કર્યું હતું. આયુર્વેદ વગેરેમાં તે “વેદ” શબ્દ સર્વથા ઉપપદ સહિત જ પ્રયોજાય છે, એટલે તેની સમાન કક્ષાને ગણી અધિક્ષેપની ક્ષેત્રતાએ અથર્વવેદને લઈ જવો ન જોઈએ.
122. અક્ષયજ્ઞવિશ્ચ શ્રૌતશ્ચતુર્ણવિશિષ્ટ ટ્યુન્ ! સ્માતેંડપિ તથાવિધ gવાસ્તિ; યથાS૬ યાજ્ઞવયઃ—
मेदसा तर्पयेद्देवानथर्वाङ्गिरसः पठन् ।
પિËશ્ચ મધુર્ષોિમવં જ્ઞક્ષિતો દ્વિગઃ | [વાજ્ઞ મૃ..૪છે] રૂતિ | साम्प्रदायिकमध्यापनाध्ययनादि सर्वमभिन्नमेवेत्यलं प्रसङ्गेन ।
तेन प्रमाणतायां वेदस्वाध्यायशब्दवाच्यत्वे पुरुषार्थसाधनविधावपि चत्वारः સમા વેદ | in 122. બ્રહ્મયજ્ઞ (= વેદાધ્યયન) વિશે વેદને વિધિ (= આદેશ) ચારેય વેદને સમાનપણે સ્પર્શે છે, એમ કહેવામાં આવ્યું છે. સ્મૃતિ પણ એ જ જણાવે છે, જેમકે યાજ્ઞવલ્કય કહે છે, “દરજ શક્તિ પ્રમાણે અથવવેદને પાઠ કરતે દિજ દેને મેથી અને પિતૃઓને મધ અને ઘીથી ખુશ કરે છે”. અધ્યાપન અધ્યયન વગેરે બધું જે મૌખિક પરંપરાથી થાય છે તે ચારેય વેદોની બાબતમાં સમાન જ છે, એટલે હવે એની ચર્ચા રહેવા દઈ એ. પ્રમાણુતાની બાબતમાં, વેદસ્વાધ્યાય શબ્દના વાચ્ય હોવાની બાબતમાં તેમ જ પુરુષાર્થસાધનના વિધિ(= આદેશ)ની બાબતમાં ચારેય વેદો સરખા છે.
123. વટ પુનરીરાધા વિના જ પરિતુષ્યતે; તદ્દ થર્વવેત્ વ પ્રથમ, तंतः परमस्य मन्त्रस्य ब्रह्मणः प्रणवस्याभिव्यक्तः । तथा च श्रुतिः, 'ब्रह्म ह वा इदमग्र आसीत्' [गो.बा. १.१] इत्युपक्रम्य 'आथर्वणं वेदमभ्यश्राम्यदभ्यतपत् समतपत् तस्माच्छ्रन्तिात् तप्तात् सन्तप्तादोमिति मन एवोर्ध्वमक्षरमुदक्रामत् [गो.बा.१.५] इत्यादि । तथा महाव्याहृतीनां शाखान्तरप्रसिद्धानामप्रसिद्धानां च बृहदित्यादीनां तत एवोत्थानम् ।
123. વળી, જે તમને પહેલે-પછી એવા ક્રમ વિના સંતોષ ન થતું હોય તે અમે કહીએ છીએ કે] અથર્વવેદ જ પ્રથમ છે, કારણ કે તેની પછી જ બ્રહ્મરૂપ આ પરમ મિત્ર પ્રણવની અભિવ્યક્તિ થઈ છે. આવી યુતિ છે—“સૌપ્રથમ આ બ્રહ્મ હતું” ત્યાંથી માંડીને “સંવેદને થકવ્ય, તપ, બરાબર તપાબે થાકેલા, તપેલા તેનામાંથી “ઓમ” અર્થાત મન જ ઊંચે અક્ષરે વ્યક્ત થયો” વગેરે. તેવી જ રીતે, અન્ય શાખામાં પ્રસિદ્ધ