________________
ચાર વેદોમાં અથર્વવેદ શ્રેષ્ઠ [ ભૂ વગેરે ] મહાધ્યાહુતિઓનું તેમ જ તેમાં અપ્રસિદ્ધ બૃહત વગેરે મહાવ્યાહતિઓનું ઉત્થાન તેમાંથી જ (= અથર્વવેદમાંથી જ) થયેલું છે. -
124. થર્વવેતો નયનતંરરસ્ય વેત્તરાધ્યાનમવિરુદ્રમ્ | અવેલોपनीयमानस्य तु नाथर्वणोपनयनसंस्कारमप्रापितस्याथर्ववेदाध्ययनेऽधिकारः। तदुक्तम् , 'भृग्वङ्गिरोविदा संस्कृतोऽन्यान् वेदानधीयीत, नान्यत्र संस्कृतो भृग्वङ्गिरसोऽधीयीत' इति [गो.बा. १.२९] । त्रय्येकशरणैरपि चैतदवश्याश्रयणीयम् अथर्ववेदविहितं स्वकर्मभ्रंशे प्रायश्चित्तमाचरद्भिरित्यथर्ववेद एव ज्यायान् ।
1.24. અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે બીજા વેદોનું અધ્યયન કરે તે એમાં કંઈ વિરોધ નથી. પરંતુ બીજા વેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલે હેય પણ અથર્વવેદ ભણવા માટે ઉપનયન સંસ્કાર પામેલ ન હોય તેને અથર્વ વેદ ભણવાનો અધિકાર નથી. એટલે કહેવામાં આવ્યું છે, “અથર્વવેદના જાણકાર દ્વારા ઉપનયન સંસ્કાર પામેલે અન્ય વેદનું અધ્યયન કરી શકે, પરંતુ અન્યત્ર ઉપનયન સંસ્કાર પામેલ હેય તે અથર્વવેદનું અધ્યયન ન શકે” [ઋવેદ, યજુર્વેદ અને સામવેદ] આ ત્રયીને જ વેદ માની જેઓ એમનું શરણ સ્વીકારે છે તેઓ પણ જ્યારે સ્વકર્મમાં ભૂલ કરે છે ત્યારે અથવવેદવિહિત પ્રાયશ્ચિત્ત આચરે છે. એટલે તેમણે પણ અવશ્ય સ્વીકારવું જોઈએ કે અથર્વવેદ જ શ્રેષ્ઠ છે.
125. यत्त मानवं वाक्यमुदाहृतं पत्रिशदाब्दिकं, तत् त्रिवेदाध्ययनविषयं वैकल्पिकम् । 'वेदानधीत्य वेदी वा वेदं वाऽपि यथाक्रमम्' इति [मनुस्मृति ३.२] एकस्मिन् वेदे द्वादशवाणि व्रतं, द्वयोश्चतुर्विंशतिः, त्रयाणां षटत्रिंशदिति । यस्तु चतुरो वेदानवीते तस्य 'अष्टचत्वारिंशद्वर्षं वेदब्रह्मचर्यमुपासीत' इति स्मृत्यन्तरमस्ति, न च तदायैर्नादृतम् । तत्र त्रिवेदाध्यायिनामेव प्रतिवेदं षोडशवर्षाणि व्रतं चरेदिति व्याख्यानमसङ्गतम् , उपक्रमविरोधाद् अनुपयोगाच्च । तेन वेदान्तराध्ययनंकृत एवायं विकल्पविधिन द्वादशषोडशवर्षापेक्ष इति । अनादरोऽप्यस्यां स्मृतौ 'कृष्णकेशोऽग्नीनादधीत' इति श्रुतिविरोधकृतः, नाथर्ववेदाध्ययननिषेधगर्भ इति ।
125. મનુસ્મૃતિમાંથી ૩૬ વર્ષ બાબતનું જે વાક્ય ટાંકવામાં આવ્યું છે તે તો ત્રણ વેદના અધ્યયન વિશેનું વૈકલ્પિક વાક્ય છે. “વેદોને ભણીને, બે વેદોને ભણીને કે પછી ક્રમાનુસાર એક વેદને ભણીને ” એમ એક વેદના અધ્યયનમાં બાર વર્ષનું વ્રત, બે વેદોના અધ્યયનમાં ચોવીસ વર્ષનું વ્રત અને ત્રણ વેદના અધ્યયનમાં છત્રીસ વર્ષનું વ્રત છે. પરંતુ જે ચાર વેદનું અધ્યયન કરે છે તેની બાબતમાં અન્ય સ્મૃતિવાક્ય છે કે “૪૮ વર્ષ સુધી વેદાધ્યયન માટે બ્રહ્મચર્ય વ્રત પાળવું ”, આર્યોએ તેને અનાદર નથી કર્યો. ત્યાં ત્રણ વેદનું અધ્યયન કરનારાઓ પ્રતિવેદ ૧૬ વર્ષનું વ્રત આચરે એવું વ્યાખ્યાન અસંગત છે,