________________
૨૭ર
વાયાર્થે નિયોગ છે એ મત 248. શંકાકાર– આ પ્રેરણાત્મક લિડર્થ તમે સમજાવ્યો, અને કાર્યાત્મક [લિડર્થ) એ અનુષ્ક્રય ધર્મ છે, અને તે [કાર્યાત્મક લિડર્થ જ વાક્યર્થ તરીકે યોગ્ય છે કારણ કે કાય અર્થમાં વેદનું પ્રામાણ્ય છે એમ મીમાંસકે માને છે. તેથી ફરીથી પણ ભાદપક્ષની જેમ બે આવી પડે છે– પ્રેરક વિધિ અને કાયરૂપ અનઠેય અર્થ. - નિગવાક્ષાર્થવાદી– [ગુરૂપાસના આદિ કર્યા વિના] સુખેથી ઋદ્ધિ પ્રાપ્ત કરનારા અવિચારકની જેમ આ૫ આમ કહે છે; પ્રેરક અન્ય છે અને અનુષ્ક્રય અન્ય છે એવું કહેવામાં આવ્યું નથી. નિગ જ પ્રેરક છે અને નિગ જ અનુચ્છે છે.
249. ચમસ્ય તૈર્થ શબ્દો વતીતિ રે, મૈત્રમ, ઘેરવવમેવ શબ્દાર્થ, आर्थं तु कार्यत्वम् , यतो विधिरनुष्ठेयतयाऽवगम्यते 'आचार्याज्ञां करोमि' 'राजाज्ञां करोमि' इति । किमर्थं तर्हि विषयानुष्ठानमिति चेत्, न ह्याज्ञा घटादिवत् स्वरूपेण कर्तुं शक्याऽपि तु विषयद्वारकं तत्सम्पादनम् । 'कमण्डुलं बिभृहि' इत्याचार्येणाज्ञप्तः कमण्डुलं भत्वाऽऽचार्याज्ञां कृतां मन्यते । 'कटकं गच्छ' इति राज्ञाऽऽज्ञप्तः कटकं गत्वा राजाज्ञां कृतां मन्यते । सोऽयं नियोग एवानुष्ठेयः ।
249. શંકાકાર– નિગના પ્રેરણાત્મક અને કાર્યાત્મક બે રૂપોને એક શબ્દ કેવી રીતે જણાવે ?
નિગવાક્યથાર્થવાદી- ના, એવું નથી. પ્રેરક જ શબ્દાર્થ છે, કાર્યવ તો આર્થ છે, કારણ કે વિધિ અનુષ્ઠયરૂપે જ જ્ઞાત થાય છે, જેમ કે હું રાજાશાને કરું છું' અર્થાત હું રાજાજ્ઞાનું અનુષ્ઠાન-પાલન કરું છું, હું આચાર્યની આજ્ઞાને કરું છું.'
શંકાકાર- તે પછી વિષયાનુષ્ઠાનનું પ્રયોજન શું ?
નિયોગવાક્ષાર્થવાદી- જેમ ઘંટ આદિને વરૂપથી કરવા શક્ય છે, તેમ આજ્ઞાને સ્વરૂપથી કરવી શક્ય નથી. આજ્ઞાને તે વિષય દારા જ કરવી શક્ય છે. “કમંડળ ધારણ કર” એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પામેલે માણસ કમંડળને ધારણ કરીને પોતે આચાર્યની આજ્ઞાને પાર પાડી” એમ માને છે. “કટકનગર જ એ પ્રમાણે રાજાની આજ્ઞાને પામેલે માણસ કટનગર જઈને પિતે રાજાની આજ્ઞાને પાર પાડી એમ માને છે. આમ આ નિયોગ જ અનુય છે.
250. ननु 'राजाज्ञया करोमि' इत्यपि व्यपदेशो दृश्यते । स चाननुष्ठेयामेवाज्ञां दर्शयति । मैवम् , तत्राप्याज्ञैवानुष्ठेया । प्रेषणाभिप्रायेण तृतीयानिर्देश इत्येवं केचित् ।
250. શંકાકાર - રાજાજ્ઞાથી કરું છું” એ પણ પ્રયોગ દેખાય છે અને આ પ્રયોગ આજ્ઞા અનનુષ્ક્રય જ છે એવું દર્શાવે છે.
નિગવાક્ષાર્થવાદી- ના, એવું નથી. ત્યાં પણ આજ્ઞા જ અનુષ્ક્રય છે, પ્રેરણાના અભિપ્રાયથી તૃતીયા વિભક્તિને પ્રયોગ થયો છે એમ કેટલાક માને છે. [રાજાજ્ઞાથી પ્રેરાયેલે હું કરું છું” એરી વિવેક્ષા હોય ત્યારે તૃતીયાવિભક્તિને પ્રયોગ થાય છે; કરણ (અનુદાન) તે રાજાનાનું જ છે, કારણ કે તાત્પર્યતઃ પુરુષની પ્રવૃત્તિ રાજાજ્ઞામાં થાય છે.]