________________
૨૭૩
વાયાથે નિયોગ છે એ મત 25ા. જે તુ રાષ્ટ્ર સાર્ધ નિવાર્યા, ઘેરવાä વાહિયાતે | अनुष्ठेयता हि तस्य निजं रूपम् । स्वसिद्धये स तु नियोज्यं नियुञ्जानः प्रेरक इत्युच्यते । तदिदं कार्यत्वमपरित्यक्तप्रेरकभावमस्यावगम्यते, प्रेरकत्वं चापरित्यक्तकार्यभावमिति अन्यतरदत्र शाब्दं रूपम् , अन्यतरच्चार्थ रूपमिति न भाट्टैरिवास्माभिः प्रत्यये गुरुर्भार आरोपितः ।
25 . બીજા કેટલાક કહે છે કે–નિયેગનું કાય શબ્દ છે- શબ્દમાંથી સાક્ષાત પ્રાપ્ત થાય છે, પરંતુ નિયોગનું પ્રેરકત્વ અર્થાત પ્રાપ્ત થાય છે. કાયવ (=અનુયત્વ) જ નિયોગનું પિતાનું સ્વરૂપ છે. પરંતુ પિતાની સિદ્ધિને માટે નિજય પુરુષને નિજ [કાર્યાત્મા] નિગ પ્રેરક કહેવાય છે. તેથી, જેની સાથે પ્રેરકભાવ જોડાયેલું જ છે એવું એનું કાર્યવ અને જેની સાથે કાર્યભાવ જોડાયેલું જ છે એ, એનું પ્રેરકત્વ જ્ઞાત થાય છે. અહીં શાબ્દરૂપ જુદું છે અને આર્થ રૂપ જુદું છે. એટલે ભાદોની જેમ અમે પ્રત્યય ઉપર ગુરુ ભાર લાદતા નથી.
252. સ ચ નિયોગ: પ્રતીયમાનઃ નેત સ્વામ:' રૂયનુવધતૂરાવરિઃ प्रतीयते । यज्यादिनाऽस्य विषयानुबन्धो धातुनोच्यते, 'स्वर्गकामः' इत्यधिकारानुबन्धः पदान्तरेणार्यते । तत्र च स्वर्गकामस्यैवमधिकारो निर्वहति । यदि भावार्थस्य स्वर्ग प्रति साधनत्वमवगम्यते, एवं तर्हि स्वर्गकामेनैवासौ कृतो भवतीति स्वर्गकामपदान्वये प्राक्तन एव मार्गोऽनुमन्तव्यः । न पुनः स्वर्गादिफलप्रदर्शनपूर्वकं विधेः प्रवर्तकत्वम् , अस्वातन्त्र्यप्रसङ्गात् । न हीदृशं शास्त्रस्य दैन्यं यत् फलं विना पुंसः प्रवर्तयितुं न शक्नोति । अन्यथा 'यावज्जीवं यजेत' इत्यादावप्रवर्तकं शास्त्र स्यात् ।
252. નિયગ જ્યારે પ્રતીત થતું હોય છે ત્યારે “સ્વામ: થત” (“સ્વર્ગકામ યજે) એમ બે અનુબંધોથી વિશિષ્ટ તે પ્રતીત થાય છે. યજુ આદિ ધાતુ વડે એને વિષયાનુબંધ જણાવાય છે. “સ્વગકામ એ બીજા પદથી અધિકારાનુબંધ જણાવાય છે ત્યાં સ્વર્ગકામને જ અધિકાર નિર્વાહ પામે છે જે ભાવાર્થ (=ધાવાર્થ, યાગ)નું સ્વર્ગને અનુલક્ષી સાધનપણું જ્ઞાત થાય છે તે એ રીતે સ્વર્ગકામ પુરુષ વડે જ એ સ્વર્ગ કૃત બને છે અર્થાત વગ કામ પુરુષ એ સ્વગ ને અધિકારી કર્તા છે, એટલે “સ્વર્ગકામ પદના અન્વયની બાબતમાં પહેલાં જણાવેલે માગ જ સ્વીકારો જોઈ એ. વળી, સ્વર્ગ આદિ ફળને દર્શાવીને પછી વિધિ પ્રવર્તક બનતું નથી, કારણ કે એમાં વિધિ અસ્વતંત્ર (ત્રફળપરતંત્ર) બની જવાની આપત્તિ આવે છે. શાસ્ત્રનું આવું દૈન્ય નથી કે ફળ વિના તે પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરવા શક્તિમાન ન બને. અન્યથા “વાવ નીવં ચત - જીવનપર્યન્ત યજે) વગેરે સ્થળે શાસ્ત્ર અપ્રવર્તક બની જાય, કારણ કે અહી ફળને નિર્દેશ નથી.]