________________
૨૭૪
વાક્યર્થ નિગ છે એ મત
253. લિં વાવક્કીમિયાત્રાના પટરાજા પૂર્વ મિથુરયતે | ન हि विधिः फलमाकाङ्क्षति अपि तु नियोज्यं विषयं च-कस्य नियोगः ? कुत्र नियोग ? इति । ते एते उभे अपि आकाङ्क्षे परिपूर्णे । तत्र जीवतो नियोगः, यागे च नियोग इति । अतः परं फलकल्पनं पुरुषबुद्धिप्रभवं भवति, न शास्त्रीयम् । कामाधिकारे तु नियोज्यतैवान्यथा स्वर्गकामस्य नोपपद्यते इति स्वर्गस्य साध्यत्वमभ्युपगतं, न पुनर्विधेः फलार्थत्वात् । अत एव न तत्र वैधी प्रवृत्तिः, लिप्सयैव प्रवृत्तत्वात् । आह च 'तस्य लिप्सार्थलक्षणा' इति[जै०सू० ४.१.२] । साध्यसाधनभावप्रतिपादनपर्यवसितो हि तत्र विधिव्यापारः, न प्रयोगपर्यवसित इति । अत एव श्येनादेरधर्मत्वम् । तत्र ह्यभिचरन्निति शत्रा शत्रु वैदिकेनोपायेन जिघांसुरधिकारी दर्शितः तस्य । न तत्र शास्त्र प्रवर्तकम् । जानात्येवासौ ‘मयैतत्कर्तव्यम्' उपायं तु न वेदेत्येवम् । उपायमात्रमस्योपदिश्यते । श्येनं कुर्विति न विधिः प्रभवति, जिघांसाया एव तत्र प्रवर्तकत्वात् । अतः श्येनादेरधर्मत्वात् तद्व्युदासार्थमर्थपदोपादानम् , 'चोदनालक्षणोऽर्थों ઘ” [ગૈ તૂ૦ ૨..૨ ] રૂતિ /
253. શંકાકાર- શું “વાવ નીવં નેત' વગેરે આજ્ઞાએ ફળશુન્ય જ છે ?
નિયોગવાક્યર્થવાદી- “હા એમ અમે કહીએ છીએ. વિધિ ફળની આકાંક્ષા રાખત નથી, પરંતુ નિ જય પુરૂની અને વિષયની આકાંક્ષા રાખે છે, જેમ કે કયા પુરુષને નિગ છે ?’ ‘કયા વિષયમાં નિયોગ છે? આ બ ને આકાંક્ષાઓ અહીં (=વાત્રકની
તમાં) પરિપૂર્ણ થાય છે. જીવતા પુરુષને નિયોગ છે અને ત્યાગવિષયમાં નિગ છે. આનાથી આગળ ફળની કલ્પના એ તે પુરુષની બુદ્ધિની નીપજ છે. ફળકલ્પના શાસ્ત્રીય નથી. કામાધિકારમાં તે સ્વર્ગકામ પુની નિયતા જ અન્યથા (અર્થાત ફળ વિના) ઘટતી નથી એટલે સ્વર્ગને સાધ્ય =ફળ) તરીકે સ્વીકાર્યું છે – અને નહિ કે વિધિને ફળની અપેક્ષા છે. માટે. તેથી જ ત્યાં વૈધી પ્રવૃત્તિ નથી, કારણ કે સ્વગ આદિની ઇચ્છાથી જ તે પ્રવૃત્ત થયું છે અને કહ્યું પણ છે કે “સ્વર્ગ આદિની ઈચ્છા શાસ્ત્રની પ્રેરણ વિના સ્વાભાવિક થાય છે (જૈમિનિસત્ર ૪૧.૨). ત્યાં વિધિને વ્યાપાર સાધ્યસાધનસ બંધના પ્રતિપાદનમાં જ સમાપ્ત થાય છે તેથી આગળ વધી પ્રયોગમાં (=પ્રવૃત્તિમાં) સમાપ્ત થતું નથી. એટલે જ
નયાગ વગેરે અધમ છે. [અર્થાત વિધિને વ્યાપાર જે પ્રવૃત્તિમાં પર્યાવસાન પામતો હોત તે ચેનયાગવિષયક પ્રવૃત્તિ પણ ધર્મ બની જાત ] ત્યાં “મિરરજૂ” એ શતૃપ્રયયાત પદ દ્વારા તે શત્રુને વૈદિક ઉપાય વડે મારવાને ઇચ્છુક દર્શાવાયું છે. તેમાં શાસ્ત્ર પ્રવર્તક-પ્રેરણા આપનારું નથી. તે પુરુષ જાણે જ છે કે મારું આ કર્તવ્ય છે પરંતુ તેને ઉપાય તે જાણતો નથી. શાસ્ત્ર તો માત્ર ઉપાયને દર્શાવે છે – નયાગને દર્શાવે છે. શત્રુવધવિષયક પ્રવૃત્તિની પ્રવર્તાનામાં (પ્રેરણુમાં) અર્થાત “કર” એ અર્થમાં (=લિ-લેટુ અર્થમાં) વિધિ કામ