________________
૨૦૨
વ્યકિત વાચાર્યું છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન
भिधाने यत्नगौरवाद्विरम्य. व्यापारस्य चासंवेदनात् , अन्तरेणापि च शब्दं जात्यवगमे व्यक्तिप्रतीतिदर्शनाज जातित एवैषा व्यक्तिप्रतीतिः जातिप्रतीतिश्च शब्दादिति निश्चीयते । भवद्भिरपि च विशेषणज्ञानपूर्विका विशेष्यावगतिरङ्गीकृतैव, यथाऽऽह कणवतः “समवायिनः श्वैत्याच्छ्वैत्यबुद्धेश्च श्वेते बुद्धिस्ते कार्यकारणभूते' इति [વૈ..૮.૭.૨] |
1.8. એ તે બધાને સ્વાનુભવથી જ્ઞાત છે કે જ્યારે શબદ બોલવામાં આવે છે ત્યારે વ્યક્તિનું જ્ઞાન થાય છે. તે વ્યક્તિનું જ્ઞાન શબ્દથી થાય છે કે જાતિથી એ વિવેક પ્રત્યક્ષથી થતું નથી તે વિવેક તર્કથી જ્ઞાત થાય છે બેનું એક સાથે અભિધાન કરવામાં શબ્દને યત્નગૌરવને દોષ લાગતે હેઈ, પ્રથમને જણાવ્યા પછી જેને વ્યાપાર અટકી જાય છે તે પછી બીજાને જણાવે એવું તે અનુભવમાં આવતું ન હોઈ અને વળી શબ્દ વિના જ
જ્યારે જાતિનું જ્ઞાન થાય છે ત્યારે પણ વ્યક્તિનું જ્ઞાન થતું દેખાતું હોઈ વ્યકિતનું આ જ્ઞાન જાતિથી જ થાય છે અને જાતિનું જ્ઞાન શબ્દથી થાય છે એ નિશ્ચય થાય છે. આપે પણ વિશેષ્યજ્ઞાન થતાં પહેલાં વિશેષણજ્ઞાન રવીકાર્યું છે જ, જેમ કે કણદે કહ્યું છે કે [દ્રવ્યમાં] સમવાય સંબંધથી રહેતા હૈત્યને કારણે તેમ જ ધંત્યની બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એ કારણે વેતની (ત દ્રવ્યની) બુદ્ધિ થાય છે, દ્રિવ્યમાં સમવાયસંબંધથી જે દૈત્ય છે તેની બુદ્ધિ અને વેત દ્રવ્યની બુદ્ધિ] એ બે વચ્ચે કારણ-કાર્યને સંબંધ છે. વૈિ. . ૮.૧.૯]. [‘શંખ વેત છે એ બુદ્ધિ થવામાં બે કારણે છે- ૧) શંખદ્રવ્યમાં સમવાયસંબધથી રહેતે ચૈત્યગણ (૨) તે ચૈત્યગુણનું જ્ઞાન. ચૈત્યગુણજ્ઞાન કારણ છે અને બૈત્યગુણવિશિષ્ટ શંખનું જ્ઞાન કાર્ય છે. આમ તે બે વચ્ચે કારણકાર્યને સંબંધ છે. વિશેષણજ્ઞાન વિશેષ્યજ્ઞાનનું કારણ હોઈ પહેલાં વિશેષણશાન થાય છે અને પછી જ વિશેષ્યનું જ્ઞાન થાય છે.]
129. ચંદ્ર પુનામિતિમ શમનવાસનપ્રોક્ષત્રિયાયોના જિ: શબ્દ इति, तदप्यनैकान्तिकम् , जातावपि कचित् क्रियायोगदर्शनात् श्येनचितं વિન્ચીત તિ .
129. વળી, તમે જે કહ્યું કે આલંભન, વિશસન, પ્રાણ વગેરે ક્રિયાઓ સાથે વ્યક્તિને સંબંધ હોવાથી વ્યક્તિ શબ્દાર્થ છે એ પણ અનેકાતિકદીબથી દૂષિત છે, કારણ કે ક્રિયાઓ સાથે જાતિને સંબંધ પણ કવચિત દેખાય છે, દાખલા તરીકે “યેનદી બનાવવી જોઈએ” એ વેદના આદેશમાં વેદી બનાવવાની ક્રિયાને (=ચયનક્રિયાનો સંબંધ નવ જાતિ સાથે છે, ચેનવ્યક્તિ સાથે નથી.
130. નવગ્રાપિ વ્યક્ત કર્યા જતા, નામૂર્તયા નાતે / નૈવ, ન ह्यत्र श्येनः साधनत्वेन निर्दिश्यते 'पशुना यजेत' इतिवत् । 'कर्मण्यग्न्याख्यायाम्' इति [पाणिनिसू० ३.२.९२] त्वभियुक्तस्मरणात् चयननिर्वर्यः श्येन इति शब्दार्थोऽवगम्यते । न च श्येनव्यक्तिश्चयनेन निवर्तयितुं पार्यते । 'अग्न्याख्यायाम्'