________________
વ્યકિત વાચ્યાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન ૨૦૧ વ્યક્તિવાચ્યાર્થવાદી વ્યકિતને જાણવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાને કારણે શબ્દ ઉપર આટલે ભાર લાદીએ છીએ. | મીમાંસક-અમે નથી તો વ્યક્તિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કે નથી તે જાતિના થતા જ્ઞાનને પ્રતિષેધ કરતા, કારણ કે બંનેનું જ્ઞાન પ્રત્યેકને અનુભવમાં આવે છે. પરંતુ વ્યકિત અને જાતિ બંનેમાં શબ્દની અભિધાનશકિત માનતાં તે શકિત પર વધુ પડતો બોજ પડે છે; તેવો બોજ માન્યા વિના ચાલી શકે છે, કારણ કે એકના જ્ઞાન ઉપરથી બીજાનું જ્ઞાન સિદ્ધ થઈ શકે છે. આ બાબતે શું જાતિમાં પ્રયુક્ત શબ્દ વ્યકિતને આક્ષેપ કરે છે કે વ્યકિતમાં પ્રયુક્ત શબ્દ જાતિને આક્ષેપ કરે છે એ વિચારણામાં જાતિ વિશેષણ હોઈ તેનું જ પહેલું જ્ઞાન થાય, એટલે જાતિ જ શબ્દને વાચાર્ય બનવા ગ્ય છે. શબ્દથી જાતિનું જ્ઞાન થતાં તે જાતિજ્ઞાનમાંથી જ વ્યક્તિનું જ્ઞાન સિદ્ધ થશે તેથી બનેમાં શબ્દને અભિધાવ્યાપાર નથી.
127. ननु दण्डिशब्दादिव विशेषणं च जाति विशेष्यां च व्यक्ति गोशब्दादेव प्रतिपत्स्यामहे, कोऽस्यातिभारः ? विषमोऽयं दृष्टान्तः । तत्र हि प्रकृतिप्रत्ययविभागेन द्वयप्रतीतिरवकल्पते । दण्डशब्दः प्रकृतिर्विशेपणमभिवदति, मत्वर्थीयप्रत्ययश्च विशेष्यमिति । गोशब्दे तु नैष न्यायः सम्भवति। तत्र न विशेषणे दण्डिशब्दो वर्तते, न च विशेष्ये दण्डशब्दः । इह तु गोशब्द एक एव विशेषणे विशेष्ये वा वर्तते । विशेष्ये वर्तमानो विशेषणे प्रमाणान्तरमपेक्षते । विशेषणे तु वर्तमानस्तदवगमय्य विशेष्यमप्याक्षिपतीति न कश्चिद्दोषः ।
127. વ્યકિતવાર્થવાદી- જેમ “ડી' શબ્દથી દંડ વિશેષણ અને પુરુષ વિશેષ્ય બંનેનું જ્ઞાન આપણે કરીએ છીએ તેમ ગોશબ્દથી જ વિશેષણ ગત્વજાતિ અને વિશેષ ગોવ્યકિત બંનેનું જ્ઞાન અમે કરીશું. એમાં એને કયો વધુ પડતે બે જ પડવાને ? | મીમાંસક - આ દૃષ્ટાન્ત વિષમ છે કારણ કે “દડી' શબ્દની બાબતમાં પ્રકૃતિ (“દંડ') અને પ્રત્યય (ઈન) એવા વિભાગ દ્વારા બેની પ્રતીતિ ઘટે છે. “દંડ' શબ્દ પ્રકૃતિ છે, તે વિશેષણને જણાવે છે. મત્વથય પ્રત્યય ઇન વિશેષને જણાવે છે. ગે શબ્દમાં આ ન્યાય સંભવત નથી ત્યાં (દડી' શબ્દની બાબતમાં) દંડી શબ્દ વિશેષણમાં પ્રવર્તતે નથી અને દંડ શબ્દ વિશેષ્યમાં પ્રવર્તતે નથી, જ્યારે અહીં (“ગ” શબ્દની બાબતમાં) એક જ શબ્દ વિશેષણમાં કે વિશેષ્યમાં પ્રવર્તે છે. જ્યારે વિશેષ્યમાં પ્રવર્તે છે (અર્થાત વિશેષ્યનું અભિધાન કરે છે, ત્યારે વિશેષણનું જ્ઞાન કરાવવા તે પ્રમાણુન્તરની અપેક્ષા રાખે છે; પરંતુ જ્યારે વિશેષણમાં પ્રવર્તે છે ત્યારે તે વિશેષણનું અભિધાન કરી, વિશેષ્યને પણ તે આક્ષેપ કરે છે, એટલે કોઈ દોષ નથી આવતું.
| 128. તદ્દમામ યેલ ઈન્ટે કરતે વ્યવસભ્યતે રૂતિ | સ ëિ शब्दादुत जातेरिति विवेको न प्रत्यक्षः । स युक्त्याऽवगम्यते । शब्दस्य द्वया૨૬-૨૭