SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ વ્યકિત વાચાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન વળી, “ગ” શબ્દપ્રયોગ નિયામક વિનાને, પિતાની ઈચ્છા મુજબ વક્તાથી કરી નથી. એટલે એ શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ. [ગે શબ્દપ્રયોગ અમુક જ વ્યક્તિઓમાં (=વ્યક્તિઓમાં જ થાય છે અન્ય વ્યકિતઓમાં (=અશ્વ આદિ વ્યક્તિઓમાં) થતું નથી, તેનું કંઈક નિયામક હોવું જોઈએ. નિયામક વિના પિતાની ઈચ્છા મુજબ વક્તા શબ્દપ્રયોગ કરતા નથી. એટલે શબ્દપ્રયોગનું નિયામક શું છે એ વિચારવું જોઈએ] 125. નોર્વમેવ નિયામતિ રેત, ગાયુષ્યન્ સાધુ પુષ્ય, શિસ્તુ તર્ગत्वमवगतमनवगतं वेति वक्तुमर्हसि । नानवगतम् , अतिप्रसङ्गात् । अवगतं चेत्, कुतस्तदવાછીમ: ? રાલ્ફાન્યતો વા ? નાથત:, માત્તરાધિનાત રદ્વાજેત, तर्हि शब्दः प्रथमतरं गोत्वे वर्तितुमर्हति, 'नागृहीतविशेषणा विशिष्टे बुद्धिः' इति જયાત | 125. વ્યક્તિવાચ્યાર્થવાદી–ગે જ નિયામક છે. મીમાંસક–હે આયુષ્મન ! તમે બરાબર સમજે છે પરંતુ જ્ઞાત ગ– નિયામક છે કે અજ્ઞાત ગોત્વ એ તમારે કહેવું જોઈએ. અજ્ઞાત ગેવને નિયામક માનતાં અતિપ્રસંગ દેશની આપત્તિ આવે. જ્ઞાત ગે– જે નિયામક હોય તે પ્રશ્ન થાય કે તે ગેત્વને આપણે જાણીએ છીએ શેનાથી ? શબ્દથી કે અન્યથી ? અન્યથી જાણતા નથી, કારણ કે અન્ય પ્રમાણેની ત્યાં ઉપસ્થિતિ નથી જે શબ્દથી ગોવને જાણીએ છીએ એમ કહે તે શબ્દ સૌપ્રથમ ગેત્રમાં પ્રજાવા યોગ્ય છે એમ સ્વીકારવું પડે, કારણ કે ‘વિશેષણનું ગ્રહણ ક્યા વિના બુદ્ધિ વિશિષ્ટમાં પ્રવર્તતી નથી' એવો નિયમ છે - 126. નનું કાર્તિ વિશેષ-વેન વ્યરિંત જ વિશે બ્રેન વતિ જોરાદ્ધ , न शक्नोति वक्तुम् , अतिभारप्रसङ्गात् । न च व्यक्त्यवगतौ गतिरन्याऽस्ति यत इयन्तं शब्दे भारमारोपयेम । न हि वयं व्यक्तिप्रतीति भवन्तीमपहनुमहे, नापि भवन्ती जातिप्रतीतिमपहनुमहे, उभयप्रतीतेः प्रत्यात्मवेदनीयत्वात् । उभयत्र चाभिधात्री शक्तिरतिभारा शब्दस्य, अन्यतरप्रतीत्या चान्यतरप्रतीतिसिद्धेः । तत्र गोशब्दः किं जातौ वर्तमानः व्यक्तिमाहोखिद् व्यक्तौ वर्तमानो जातिमाक्षिपत्विति विचारणायां जातेर्विशेषणत्वात् पूर्यतरं प्रतिपत्तिरिति सैव शब्दार्थों भवितुमर्हति । तस्यां च शब्दादवगतायां तत एव व्यक्त्यवगमः सेत्स्यतीति नोभयत्र शाब्दो व्यापारः । 126. વ્યકિતવાર્થવાદી–ગે શબ્દ ગોત્વજાતિનું વિશેષણરૂપે અને ગવ્યક્તિનું વિશેષ્યરૂપે અભિધાન કરે છે મીમાંસક-શબ્દ (એ રીતે બેનું) અભિધાન કરવા સમર્થ નથી કારણ કે તેથી તેના ઉપર વધુ પાતે બેજ લાદવાની આપત્તિ આવે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy