________________
વ્યક્તિ વાગ્યાથ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન ૧૯૯ इष्यते विशिष्टा वा व्यक्तिः ? न तावद् व्यक्तिमात्रम् । न हि यस्यां कस्यांचिद् व्यक्तौ गोशब्दं वक्तारः प्रयुञ्जते, न च यां कांचिद् व्यक्ति गोशब्दाच्छ्रोतारः प्रतिपद्यन्ते । अथ गोत्वविशिष्टव्यक्तिः शब्दार्थ इत्युच्यते, गोत्वमेव हि तर्हि गोशब्दार्थः, न व्यक्तिः । कथम् ? श्रृयताम् -- यदि हि व्यक्तिः शब्दार्थों भवेद् व्यक्त्यन्तरे न प्रयुज्येत । अथ व्यक्त्यन्तरेऽपि प्रयुज्यते सर्वव्यक्तिसाधारणस्तार्ह तस्यार्थः, न કવિતા |
123. આને મીમાંસકો સહન કરી શકતા નથી. તેથી તેઓ આ પ્રમાણે પૂછે છેશબ્દાર્થ કેવળ વ્યક્તિ છે કે જાતિવિશિષ્ટ વ્યક્તિ છે ? કેવળ વ્યકિત શબ્દાર્થ ન હોઈ શકે, કારણ કે ગમે તે વ્યકિતમાં (દા.ત. અશ્વવ્યક્તિમાં) વક્તા ડેશબ્દનો પ્રયોગ કરતા નથી અને ગમે તે વ્યક્તિનું જ્ઞાન શ્રોતા ગે”શદમાંથી કરતા નથી. જે કહે કે ગવવિશિષ્ટ વ્યકિત ગ શબ્દને વાચ્યાર્થ છે તો ગત જ શબ્દાર્થ થયો, વ્યક્તિ નહિ. કેવી રીતે ? સાંભળે- જે []શબ્દને વાગ્યાથે ગિ–]વ્યક્તિ હોય તે બીજી ગિ-]વ્યકિતઓમાં તે ગો-શબ્દ ન પ્રજાય. હવે જે [ગે-શબ્દ બીજી ગિ-] વ્યકિતઓમાં પણ પ્રજાતો હોય તે બધી ગેવ્યકિતઓમાં સભાનપણે રહેલ અર્થ જ તે શબ્દને વાચથ બને, વ્યક્તિ નહિ.
124. નનુ યન્તર કવિતવ | નોર્થ ઇયત્ત નોરાદ્ધ પ્રયુત્ત:, न सामान्ये । मैवम् , व्यक्ती चेद् गोशब्दः प्रयुज्यते, कर्कादिव्यक्तावपि प्रयुज्येत । यत्र प्रयोगोऽस्य दृष्टस्तत्र प्रयुज्यते इति चेत् , अद्य जतायां गवि मा प्रयोजि, न हि तत्र प्रयोगोऽस्य दृष्ट इति । तस्मात् दर्शनमकारणम् , प्रतिव्यक्ति तस्यासભવાત / વ્યક્તી રાઠ્ઠાથે “વા નૌઃ' “શું વા રૂતિ પ્રતિપત્તિ स्यात्, न तु 'इयमपि गौः' इति, भवति चैवं प्रतीतिः । न चायमविद्यमाननियन्तृक एव यदृच्छाशब्दप्रयोगः प्रवर्तते इति नियामकमस्य चिन्त्यम् ।
_124. વ્યક્તિવાચાર્યવાદી- બીજી ગેવ્યકિત પણ ગવ્યકિત જ છે. તેથી ગોશબ્દ ગેવ્યકિતમાં જ પ્રજાયેલે ગણાય સામાન્યમાં નહિ
મીમાંસક એવું નથી. જે કેવળ] વ્યકિતમાં ગશબ્દ પ્રયોજાતો હોય તે કર્ક નામની અશ્વવ્યક્તિ વગેરેમાં પણ ” શબ્દ પ્રયોજાય.
વ્યક્તિવાચાર્થવાદી- જ્યાં તેને પ્રયોગ દેખાયું હોય ત્યાં તે શબ્દ પ્રયોજાય છે.
મીમાંસક- એમ હોય તે આજ જન્મેલી ગેમાં ગો' શબ્દને પ્રયોગ ન કરે કારણ કે તેમાં તેને પ્રયોગ દેખ્યો નથી. તેથી, શબ્દને વ્યકિતમાં પ્રયોગ થવાનું કારણ પૂરુ થયેલું પ્રયોગનું દર્શન નથી, કારણ કે પ્રત્યેક વ્યક્તિમાં પૂર્વ પ્રગનું દર્શન સંભવિત નથી. વ્યક્તિ શબ્દાર્થ હોય તે “આ (વ્યકિત) ગાય છે કે આ વ્યકિત) ગાય છે એવું જ્ઞાન થાય પણ આ (વ્યકિત) પણ ગાય છે એવું જ્ઞાન ન થાય. પરંતુ આપણને તે એવું જ્ઞાન થાય છે.