________________
94.
જાતિ સ્વચકિતસવંગત છે એ પક્ષ આપીએ છીએ. અહીં લવાતી ગાયમાં ગત જાતિનું જ્ઞાન થાય છે. વ્યક્તિ સાથે ગોવ. જાતિના આગમનને સંભવ નથી; જેમ દેહની સાથે આત્મા ગતિ કરતું નથી તેમ વ્યકિત સાથે જાતિ ગતિ કરતી નથી. [આત્મા વિભુ છે એટલે તેને ગતિ નથી. જાતિ પણ સર્વાગત છે એટલે તેને પણ ગતિ નથી.] એટલે અહીં જિયાં ગાય લવાય છે ત્યાં પણ ગોત્વજાતિનું અસ્તિત્વ તમે માને.
अभिव्यक्तिस्तु तत्काला यत्कालं व्यक्तिदर्शनम् । तस्मात् सकृदभिव्यक्ता नान्यदापि प्रतीयते ॥ अभिव्यक्तिश्च तद्देशा यद्देशा व्यक्तिरीक्ष्यते ।
तस्मात्तस्मादभिव्यक्ता न देशेऽन्यत्र दृश्यते ॥ 9. જેટલો કાળ અભિવ્યંજક વ્યકિતનું દર્શન હોય છે તેટલે કાળ જ જાતિની અભિવ્યકિત હોય છે. તેથી એક વાર અર્થાત અમુક કાળે) અભિવ્યકત થયેલી જાતિ અન્ય કાળે દેખાતી નથી (અર્થાત્ સર્વદા દેખાતી નથી) જે દેશમાં વ્યંજક વ્યક્તિનું દર્શન થાય છે તે દેશમાં જ જાતિની અભિવ્યકિત થાય છે. તેથી તે તે વ્યકિતથી અભિવ્યક્ત થયેલી જાતિ અન્યત્ર દેશમાં (અર્થાત્ સર્વત્ર) દેખાતી નથી. 95.
व्यक्तिसर्वगतत्वेऽपि स्वयूथ्यैः कैश्चिदाश्रिते । भविष्यत्यद्य जातायां गवि गोधीस्तथा ग्रहात् ॥ जायमानैव हि व्यक्तिर्जायते प्रतियोगिनी । एक एव हि कालोऽस्या जातेः सम्बन्धजन्मनोः ।। नेह जातेः पुरास्तित्वं न च संक्रान्तिरन्यतः ।
किन्तु खहेतोः सा व्यक्तिस्तादृश्येवोपजायते ॥ 95. અમારા યાયિકેનું એક જૂથ જાતિને સ્વવ્યકિતસવંગત માને છે. અર્થાત ગોતજાતિ બધી ગવ્યક્તિઓમાં જ છે, બીજે નથી.] તે માન્યતામાં, અત્યારે જન્મતી ગવ્યકિતમાં ગેબુદ્ધિ, જે ગત્વજતિવિષયક છે), થાય છે કારણ કે તે પ્રમાણે અર્થાત ગોત્રજાતિની વ્યક્તિ તરીકે, ગોત્વજાતિસમ્બદ્ધ વ્યકિત તરીકે તેનું ગ્રહણ થાય છે. જ્યારે વ્યકિત ઉત્પન્ન થાય છે ત્યારે જાતિસંબદ્ધ જ ઉત્પન્ન થાય છે. વ્યકિતની ઉત્પત્તિ અને [જાતિ સાથે તેનો સંબંધ એક જ કાળે થાય છે. અહીં જાતિનું પહેલાં અસ્તિત્વ નથી હતું તેમ જ અન્ય સ્થાનેથી જાતિનું સંક્રમણ પણ નથી થતું પરંતુ પિતાના કારણમાંથી જ તે વ્યકિત તેવી (અર્થાત ગવાતિયુક્ત) જ ઉત્પન્ન થાય છે. 96. સમેતદ્વિતીયં જ વા નિયુક્તો !
इदमप्यपरं हन्त तेन पर्यनुयुज्यताम् ॥ वृषः पिशङ्गो गौः कृष्णा सा च नीलतृणाशिनी ।