________________
જાતિ સર્વેસર્વાગત છે એ પક્ષ
૧૮૩
90. માળા અને સૂત્ર, ભૂતની મૂર્તિઓનાં ગળાં અને તેમને પહેરાવેલી સૂતરની આંટીઓ વગેરે વચ્ચે જે સંબંધે છે તેનાથી વિલક્ષાણ જતિ અને વ્યકિત, અવયવ અને અવયવી, વગેરે વચ્ચેનો સંબંધ છે, કારણ કે જતિ, અવયવી વગેરે નિરંશ છે. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યકિત વચ્ચે સંબંધ ઘટ નથી એ તમે આપેલું દૂષણ ઘટતું નથી.
91. यदपि सर्वगतत्वं पिण्डगतत्वं च विकल्प्य दूषितं तदपि यत् किश्चित् । यथा प्रतीतिरादिशति भगवती तथा वयमप्युपगच्छामः ।
91. જાતિ સર્વાગત છે કે પિંડગત છે એ વિકલ્પ ઊભા કરી જે દોધ દર્શાવ્યા છે તે પણ સારહીન છે. ભગવતી પ્રતીતિ જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે અમે સ્વીકારીએ છીએ. (અર્થાત અમે તે પ્રતીતિને જ અનુસરીએ છીએ.) 92, સર્વસતા જ્ઞાતિપિતિ તવંટુર્ત |
सर्वत्राग्रहणं तस्या व्यञ्जकव्यक्त्यसन्निधेः ॥ व्यक्तिय॑ञ्जकतामेति जातेईष्टै व नान्यथा । दृष्टिर्यत्र यदा व्यक्तेस्तदा तत्रैव तन्मतिः ।। सर्वत्र विद्यते जातिर्न तु सर्वत्र दृश्यते ।
तदभिव्यजिका यत्र व्यक्तिस्तत्रैव दृश्यते ॥ 92. જાતિ સર્વેસર્વાગત છે એમ અમે સ્વીકારીએ છીએ. (અર્થાત ગોત્વ જાતિ અશ્વ, હાથી વગેરે બધી જ વ્યકિતઓમાં તેમ જ સર્વ દેશમાં પણ છે) છતાં જાતિનું સર્વત્ર ગ્રહણ થતું નથી કારણ કે જ્યાં તેનું ગ્રહણ થતું નથી ત્યાં વ્યંજક વ્યકિતની સન્નિધિને અભાવ છે. [ગત્યજાતિ અશ્વ, હાથી વગેરે વ્યક્તિઓમાં અને સર્વ દેશમાં હોવા છતાં તેનું અભિવ્યંજક કારણ ગવ્યકિત જ હોવાથી જ્યાં ગવ્યકિત નથી હોતી ત્યાં ગત જાતિ અભિવ્યકત નથી થતી અને પરિણામે ત્યાં તેનું ગ્રહણ પણ નથી થતું.] ભંજક વ્યકિત
ત્યારે જ જાતિની વ્યંજક બને છે જયારે તે વ્યંજક વ્યકિત દર્શન વડે- પ્રત્યદા વડે– | ગૃહીત થાય છે, અન્યથા નહિ. જ્યારે અને જ્યાં વ્યંજક વ્યક્તિનું દર્શન થાય છે ત્યારે
જ અને ત્યાં જ જાતિનું જ્ઞાન થાય છે. એટલે જ જાતિ સર્વત્ર હોવા છતાં સર્વત્ર દેખાતી નથી. તેની અભિવ્યંજક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ જાતિ દેખાય છે.
93. ચશ્વત્ર સરવે થાત દ્વિ પ્રમળ તત્તે ..
इहाप्यानीयमानायां गवि गोत्वोपलम्भनम् ।। गोपिण्डेन सहैतस्या न चागमनसंभवः ।।
देहेनेवात्मनस्तस्मादिहाप्यस्तित्वमिष्यताम् ॥ 93. વ્યક્તિથી અન્યત્ર દેશમાં જાતિ હોય છે એમાં શું પ્રમાણ છે ? તેને ઉત્તર અમે