SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રા-કારીરીનાં ફળના ઐહિકત્વ-પારલૌકિકત્વની ચર્ચા 192, પાકની સમૃદ્ધિથી પ્રાપ્ય સુખના ભોગમાં સાધનભૂત અદષ્ટ, કારીરીયા ક્યાં વિના અત્યારે થતી વૃષ્ટિનું કારણ છે એમ જે તું માનતા હોય તે દહીં, દૂધ વગેરેના ભોજનથી પ્રાપ્ય સુખ આપનાર અદષ્ટ, ચિત્રાયાગ કર્યા વિના પશુલભ કરાવી આપશે. કારીરીયાગને અધીન છેદન છે ચિત્રાયાગને અધીન રહી છે, દહીં અને એદનના ભોજનનું સુખ સાધી આપનાર અદષ્ટથી જ પશુ લાભ અને વર્ષા થાઓ. આમ ય નિરર્થક બની જવાની આપત્તિ આવે] જે કહો કે સ્પષ્ટપણે નિર્દેશ કરી આદેશ આપવામાં આવ્યું છે કે આ ચિત્રાયાગનું ફળ પશુલભ છે એટલે સુખસામાન્યને દેનારું કમ પશુલાભનું કારણ નથી, તે. એ રીતે વૃષ્ટિની બાબતમાં પણ સ્પષ્ટપણે નિર્દેશ કરી કારીરીયાગને જ જણાવાયું છે એટલે વૃષ્ટિ પણ સુખસામાન્યના કારણભૂત અદષ્ટને કારણે ન થાઓ. 193. ઉથ “ન ચઢિ વર્ષત વમતે નgયાત યાદ્રિવચનgવનવા સંસ્થાमैहिकफलत्वमुच्यते । यद्येवं यत्र तादृशं वचनं नास्ति 'यो वृष्टिकामः स सौभरेण स्तुवीत' 'यदि कामयेत वर्षे त् पर्जन्यः इति' 'नीचैः सदो मिनुयात्' इत्यादौ तत्र पारलौकिकफलत्वं स्यात् । 'यदि च योभते जुहुयात्' इति वचनमहिम्नैव फले सद्यस्त्वमात्रमधिकं, भवतु, न तु तादृशवचनरहितानां कर्मणां विस्पष्टसिद्धमप्यैहिकफलत्वं નિવર્તિતે | 193. શંકાકાર- ન વરસે તે પછીના દિવસે હરિ હેમ' વગેરે વચનની પર્યા લેચના દ્વારા કારીરીનું ફળ આ જન્મમાં મળે છે એમ કહેવાયું છે. તૈયાયિક-જો એમ હોય તો જ્યાં એવું વચન નથી જેમકે જેને વૃષ્ટિની ઇચ્છા હોય તે સૌભરીમંત્રોથી સ્તુતિ કરે,’ ‘જે કામના કરવામાં આવે તે પજન્યદેવ વરસે ” જ્યાં હોતા વગેરે ઋત્વિજે તેત્રાદિપાઠ કરવા બેસે છે તે સદો નામના સ્થાનને નીચા પૂણથી બનાવે વગેરેની બાબતમાં તેમનું ફળ પારલૌકિક થાય. જે ન વરસે તે પછીના દિને હવ્ય હોમ એવા વચનનો મહિમાથી જ જે ફળનું ઐહિકમાત્ર વધારે સમજાતું હોય તે ભલે સમજાય પરંતુ તેવા વચનથી રહિત કર્મોનું (યનું) વિશેષરૂપે સ્પષ્ટપણે સિદ્ધ ઐહિકત્વ નિવૃત્ત થતું નથી. 194. ચત પુનર્વસુસાધારત્વેન વૃશિવમુરતે તપ પૂરવા સમાનસ્, न ह्यात्मम्भरिरेव यजमानो भवति, तस्यापि खवासिनीकुमारातिथिभृत्यादिभोजनपूर्वकस्वभोजननियमोपदेशात् । बहुतरोपकारकत्वं तु वृष्टेरित्यलं तुलया । 194. બહુજનસાધારણ હોવાને કારણે વૃષ્ટિરૂપે ફળ વર્તમાન જન્મમાં જ મળે છે. એમ કહેવાય છે, તે તે બહુજનસાધારણ હેવાપણું તો પશુ વગેરે ફળોની બાબતમાં પણ સભાનપણે છે, કારણ કે ચિત્રાને યજમાન પોતાનું જ પેટ ભરનાર નથી; પિતાની પત્ની, પુત્રો, અતિથિઓ, નોકર, વગેરેને જમાડ્યા પછી પોતે જમવું એવા નિયમને ઉપદેશ તેને
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy