SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયાર્થ ભાવના છે એ મત ૨૪ 202, શંકાકાર-સ્વર્ગકામ’ પદ તે પુરુષને નિર્દેશ કરે છે, ફળને નિર્દેશ કરતું નથી [યાગ કોણ કરે ? એને ઉત્તર “સ્વર્ગકામ ૫ આપે છે, શું કરે એને ઉત્તર આ પદ આપતું નથી.] ભાવનાવાક્ષાર્થવાદી – સાચું, પરંતુ આ પુરુષનિદેશ સ્વર્ગપરક છે. કહેવામાં આવ્યું છે કે સ્વગ” શબ્દ નિરતિશય સુખને વાચક છે. સુખ બીજા કોઈને માટે નથી એ પણ કહેવામાં આવ્યું છે. સાધ્ય તરીકે સ્વર્ગની કામને પુરુષ કરે છે એટલે સ્વર્ગ જ સાપ્યાંશમાં પડે છે – “સ્વર્ગને કરે' એમ સ્વર્ગની કામના કરે છે. એ વ્યુત્પત્તિમાં સ્વર્ગનું સાધ્યપણું પષ્ટ જ છે. બહુવીહિસમાસમાં પણ સ્વર્ગનું સાધ્યપણું સ્પષ્ટ છે. સ્વર્ગનું જ સાધ્યપણું છે એ વિધિના વ્યાપારની પર્યાલચના દ્વારા નિશ્ચિત થાય છે. આમ “સ્વર્ગને કરે એ જ્ઞાત થતાં શેનાથી કરે?” એ અપેક્ષા જાગતાં ભાગ વડે એમ સંબંધ થાય છે. 203. નનું “જાન’ રૂતિ ન શક્ત, વાસ્તુ “ત' તિ ! તાથાતપતું प्रकृतिप्रत्ययात्मकसमुदायरूपम् । तत्र लिङः प्रत्ययस्य भावना वाच्येत्युक्तम् । 'यज' इति तु धातुमात्रमवशिष्टम् । तस्य कृदन्तस्य तृतीयान्तस्य यागेनेति योऽर्थः स कथमेकाकिना तेन प्रत्याय्येत ? _203, શંકાકાર - થાન' (= ભાગ વડે) એમ તે કહેવામાં આવ્યું નથી. પરંતુ ‘ત ( = યજ્ઞ કરે', એમ કહેવામાં આવ્યું છે અને તે આખ્યાતપદ બન્ને પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયરૂપ છે. ત્યાં (= “તમાં) લિડ પ્રત્યયની વાય ભાવના છે એમ કહેવામાં આવ્યું છે. હવે બાકી રહે છે ધાતુમાત્ર “વન પેલા તૃતીયાન્ત કૃદંત “થોનને જે અર્થ છે તે (કઈ પણ પ્રત્યય કે વિભક્તિ વિનાના) એકાકી એવા પેલા “અન્ન’ ધાતુમાત્ર વડે કેવી રીતે જ્ઞાત થાય ? 204. ૩ | માવના વેત પ્રત્યાર્થ તિ સોઢમયુખતા, જેનેમિसम्बन्धः सोढव्य एव । यो हि तस्यां यथा सम्बन्धु योग्यः तमसौं तथा प्रतीक्षते, नान्यथेति । करणाकाङ्क्षापरिपूरणेन सम्बन्धयोग्यो यजिरिति तथैवेष . भावनयाऽभिसम्बध्यते । 'अप्रातिपदिकत्वाद्धि तृतीया तत्र मा स्म भूत् । शब्दसामर्थ्यलभ्या तु नूनं करणता यजेः ॥ 204. ભાવનાવાયાર્થવાદી અને ઉત્તર અમે આપીએ છીએ. પ્રત્યયને અર્થ ભાવના છે એ વાતને જે આપે સહન કરી તે “યાન (= યાગ વડે)' એવા ભાવના સાથેના [ યાગના સાધનરૂપ ] સંબંધને આપે સહન કરવો જોઈએ, કારણ કે ભાવનામાં જે રીતે સંબંધ પામવાને ગ્ય જે છે તે રીતે તેની એ પ્રતીક્ષા ( = આકાંક્ષા) કરે છે, અન્ય રીતે
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy