________________
૨૪૪
વાયાર્થે ભાવના છે એ મત
કરતી નથી; આમ સાધનની આકાંક્ષા પૂર્ણ કરવા દ્વારા “' ભાવનામાં સંબંધ પામવાને યોગ્ય છે એટલે એ રીતે જ એ ‘ય’ ધાતુ ભાવના સાથે જોડાય છે. “વ” ધાતુ પ્રાતિપદિક ન હોઈ ત્યાં તૃતીયા વિભક્તિ ભલે ન હો, પરંતુ ધાતુની કરણુતા ( = સાધનતા) ખરેખર શબ્દસામર્થ્યથી લભ્ય છે.
205. પુન: રાસ્ય સામર્શમેતત ? માવનાવાવિન રૂતિ ગૂમ: | तृतीययैव करणत्वमभिधानीयमिति नेयं राजाज्ञा । ततस्तदवगतेस्तथाऽभ्युपगम्यते । एवमिहापि 'स्वर्गकामो यजेत' इति तथाऽवगतिर्भवन्ती किमिति न मृष्यते ।
आख्यातात् साध्यता या च धात्वर्थस्यावगम्यते ।
द्वितीया श्रूयते तत्र किं वा तदभिधायिनी ।। 205. શંકાકાર – ક્યા શબ્દના સામર્થથી ?
ભાવનાવાક્યાર્થવાદી – ભાવનાવાચક શબ્દના સામર્થ્યથી લભ્ય છે એમ અમે કહીએ છીએ. તૃતીયા વિભક્તિ વડે જ કરણુતાનું અભિધાન કરવું જોઈએ એવી આ રાજાજ્ઞા નથી.
શંકાકાર - તૃતીયાત પદથી કરણતાનું જ્ઞાન થતું હોવાથી તૃતીયાન્ત પદથી કરણતા લભ્ય છે એવું માનવામાં આવ્યું છે.
ભાવનાવાક્યાર્થવાદી – એ પ્રમાણે અહીં પણ “áાનઃ નેત” એ વાક્યગત “વજ્ઞ’ ધાતુમાંથી કરણુતાનું જ્ઞાન થતું હોવાથી “' ધાતુમાત્રમાંથી ભાવનાવાચક શબ્દના સામર્થ્ય દ્વારા કરણુતા લભ્ય છે એવું કેમ માનતા નથી ?
પતિ' એ આખ્યાતમાંથી ધાર્થ (પાક) ની સાધ્યતા જ્ઞાત થાય છે, શું ત્યાં સાધ્યતાવાચક દ્વિતીયા વિભક્તિ કહેવાયેલી છે ?
206. નન્વયં તરું ઘાસ્વર્ગસ્થ સાધ્યતાડવા તેઃ વિચિંશે થનના પતિતવ્યમ્ किं भावयेत् ? यागमिति । केनेत्यपेक्षिते वाक्यान्तरसमर्पितं व्रीहिभिरित्यादि सम्बध्यताम् , न पुनर्यजिः साध्यरूपां व्यापाराभिघायिप्रत्ययोपसर्जनीभूतकर्मतामतिप्रत्यासन्नामनारुह्य दूरवर्तिनी करणतामधिरोढुमर्हति ।
206. શંકાકાર – જે એમ છે, તે એ પ્રમાણે ધાત્વર્થની સાધ્યતાનું જ્ઞાન થતું હોઈ સાધ્યાંશમાં વાગે પડવું જોઈએ. “શેને કરે ? યાગને. “શેના વડે ? એ અપેક્ષા થતાં બીજા વાકયે આપેલ “વીહિ વડે વગેરેને એની સાથે જોડે પરંતુ પુરુષવ્યાપારરૂપ ભાવનાના વાચક પ્રત્યયને ગૌણ થઈ રહેલી સાધ્યરૂપ કર્માતા, જે અત્યંત સમીપ છે, તેને છોડીને યગ દૂર રહેલી કરણતાને ધારણ કરવા લાયક નથી. ૧, બ્રીહિભિનેત' = બીહિ વડે યાગ કરે.