________________
૨૪૨
વાકયાર્થ ભાવના છે એ મત
(અર્થાત સાયરૂ૫) તે પુરુષવ્યાપાર નામનું સામાન્ય જ્ઞાત થાય છે. તેથી તે વિધિનો વિષય બને છે. નિષ્કર્ષ એ કે બધા ધાર્થોમાં સમાન૫ણે રહેલું, સામાન અવસ્થાવાળું વ્યાપારસામાન્ય ભાવના છે એમ કહેવાય છે
આ પક્ષમાં ભાવના ધાતુવાચ્ય છે એમ પણ કહેવું શક્ય છે. પાક” આદિ શબ્દોમાં ધાતુ હોવા છતાં પાક આદિ શબ્દોમાંથી ભાવનાની (= વ્યાપારસામાન્યની = પુરુષવ્યાપારની) પ્રતીતિ થતી ન હોઈ ભાવના ધાતુવાચ્ય નથી એમ જે કહેશે તે અમે કહીશું કે “મતિ” (= થાય છે') વગેરે શબ્દોમાં પ્રત્યય હોવા છતાં “મવતિ' આદિ શબ્દોમાંથી ભાવનાની ( = વ્યાપારસામાન્યની = પુરુષવ્યાપારની ) પ્રતીતિ થતી ન હોઈ ભાવના પ્રત્યયવાગ્યે પણ ન બને. [ “મવતિ’ શબમાં રહેલે પ્રત્યય, જે થાય છે (મતિ ) તેને અર્થાત યાગ આદિને વ્યાપાર જણાવે છે, જે યાગને કરે છે (માવતિ) તેને અર્થાત પુરુષને વ્યાપાર જણાવતું નથી.]
ભાવના ધાતુવાચ્ય છે કે પ્રત્યયવાચ તેને નિશ્ચય કરવાને આ પ્રયત્ન રહેવા દઈએ. સર્વથા ધાતુ દ્વારા કે પ્રત્યય દ્વારા ભાવના જ્ઞાત થાય છે એ પુરવાર થયું. 20ા. સી વાતો પ્રથયાાડપિ ભાવનાઓવાતા સતી |
अपेक्षतेंऽशत्रितयं कि केन कथमित्यदः ॥
'भावयेत्' इत्यवगते नूनमपेक्षात्रयं भवति-किं भावयेत् ? केन भावयेत् ! कथं भावयेत् । इति । तत्र किमित्यपेक्षा स्वर्गकामपदेन पूर्यते-किं भावयेत् ? નિતિ |
201. ધાતુ દ્વારા કે પ્રત્યય દ્વારા જ્ઞાત થયેલી ભાવના (=પુરુષવ્યાપાર = પ્રવૃત્તિકૃતિ) ત્રણ્ અંશેની અપેક્ષા રાખે છે–સાધ્ય (શું કરવું), સાધન છે જેનાથી કરવું) અને કથંભાવ ( કઈ રીતે કરવું ). “કરે એ જ્ઞાત થતાં ખરેખર ત્રણ અપેક્ષા થાય છે– “શું કરે ? શેનાથી કરે ? કેવી રીતે ? શું કરે ? એ અપેક્ષા “સ્વર્ગકામ” ( = સ્વગેછુક) એ પદથી પૂરી થાય છે. શું કરે?” “સ્વર્ગ.
202. નનું કામ કૃતિ પુરુષનર્વેજોડયં, ન નિર્વેશ: | સામ્, खर्मपरस्त्वयं निर्देशः । उक्तं हि 'निरतिशयप्रीतिवचनः वर्गशब्दः' । प्रीतिश्च नान्यार्थे त्यप्युक्तम् । साध्यत्वेन च स्वर्गः काम्यते इति स एव हि किमित्यंशे निपतति 'खर्ग भावयेत्' इति । 'वर्ग कामयते' इति च व्युत्पत्ती विस्पष्ट मेव तस्य साध्यत्वम् । बहुव्रीहावपि तस्यैव साध्यत्वं विधिवृत्तपर्यालोचनयाऽवधार्यते । एवं 'स्वर्ग भावयेत्' इत्यवगते 'केन भावयेत्' इत्यपेक्षायां 'यागेन' इति सम्बध्यते ।