________________
સિદ્ધાર્યાભિધાયી લૌકિક વાકયની બાબતમાં વિધિની કલ્પના અયોગ્ય
પ્રવર્તક છે, અને તેથી તે અનુવાદ છે. હકીકતમાં પેલું જ્ઞાન જ પ્રવર્તક છે. વિધિ પ્રવર્તક નથી પણ અનુવાદ છે.]
____262. ये तु भूतार्थवादिषु लौकिकवाक्येषु प्रवृत्तिनिवृत्तिकारिषु विधिनिषेधौ कल्पयन्ति ते नितरामृजवः । श्रूयमाणोऽपि विधिरनुवादीभवति यत्र, तत्राश्रुतः कल्प्यते इति किमन्यदतःपरमार्जवम् ? प्रवृत्तौ तु तत्र विधिरप्रयोजक एव, अन्वयव्यतिरेकाभ्यां पुरुषार्थसाधनसामर्थ्यावगमात् पुरुषप्रत्ययाद्वा लोकेषु प्रवृत्तिसिद्धेः ।
262, પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર સિધાથભિધાયી લોકિક વાકયની બાબતમાં જેઓ વિધિ-નિષેધની કલ્પના કરે છે તેઓ અત્યંત સરલમતિ છે. [‘આ પ્રદેશ નિધિમાન છે” “આ માર્ગ પ્રતિરોધકવાન છે ઇત્યાદિ સિધાર્યાભિધાયી લૌકિક વાકયની બાબતમાં જેઓ ગ્રહણ કરે” “ન જાવ' ઇત્યાદિ વિધિ-નિષેધની કલ્પના કરે છે તેઓ મંદબુધિ છે. જ્યાં શ્રયમાણ વિધિ પણ અનુવાદ બનતો હોય ત્યાં અશ્રુત વિધિ કલ્પવામાં આવે એનાથી વધારે સરલમનિપાનું બીજુ ? [અર્થાત અશ્રત વિધિની કલ્પના કરીને તેને અનુવાદ જ બનાવવો પડતો હોય તે તેની કલ્પના જ ન કરવી એ વધુ સારું છે. પરંતુ પ્રવૃત્તિમાં ત્યાં વિધિ પ્રયોજક નથી જ, કારણ કે અન્વય-વ્યતિરેક દ્વારા પુરુષાર્થ (હિતપ્રાપ્તિ અને અહિતપરિહાર) સાધી આપવાના સામર્થ્યના જ્ઞાનથી અથવા વક્તા પ્રત્યેના વિશ્વાસથી તેમાં પ્રવૃત્તિ સિદ્ધ છે.
- 263. તàતસ્થાત ! ટૌશિવયનાં વિવેક્ષા રવાન્ન થેd | यथोक्तम् --'अपि च पौरुषेयाद्वचनादेवमयं पुरुषो वेदेति भवति प्रत्ययः, नैवमर्थતેતિ વૈદ્ધિાનિ પુનાહવે તવા પરાળેવ વાયાનિ તિ શા મા..૨] ! एतदपि न पेशलम् , अपौरुषेयस्य वचसः प्रतिक्षिप्तत्वात , वेदेऽपि कर्तुः ईश्वरस्य साधितत्वात् ।
23. મીમાંસક- ત્યાં આ થાય. લૌકિક વાક્ય વિવક્ષાપક હેઈ કાર્યાWવાચક નથી, જેમકે શાબરભાષ્ય ૧.૧.રમાં કહેવામાં આવ્યું છે કે પૌરુષેય વચનમાંથી “આવું આ પુરુષનું જ્ઞાન છે એમ આપણે જાણીએ છીએ અને નહિ કે “આવો અર્થ છે એમ; પરંતુ વૈદિક વાકયો અપૌરુષેય હેઈ કાયપરક જ છે.
તૈયાયિક --- આ પણ યોગ્ય નથી, કારણ કે અપરુષેય વચનોને અમે પ્રતિષેધ કર્યો છે, અને વેદની બાબતમાં પણ તેના કર્તા ઈશ્વરને સિદ્ધ કર્યો છે.
264. જ પુરુષવચન વિવસારીમતિ તિમ્ | તથા દિ–7 विवक्षा वाक्यार्थः, 'देवदत्त ! गामभ्याज कृष्णां दण्डेन' इति पदग्रामे विवक्षावाचिनः पदस्याश्रवणात्, अपदार्थस्य वाक्यार्थत्वानुपपत्तेः । न च विषभक्षणवाक्यस्येव परगृहे भोजननिवृत्तौ पौरुषेयवचसो विवक्षायां तात्पर्यशक्तिरपि