SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પૌરુષેય વચનને અર્થ વિવેક્ષા નથી , प्रभवति । न हि सर्वात्मनाऽभिधात्री शक्तिमवधीव तात्पर्यशक्तिः प्रसरतीति न विवक्षापरत्वम् । [264. વળી, પુરુષવચન પણ વિવક્ષારક નથી એ અમે દર્શાવ્યું છે. તે આ પ્રમાણે – વિવક્ષા વાક્યને અર્થ નથી, કારણ કે હે! દેવદત્ત, કાળી ગાયને લાકડીથી હાંકી કાઢ” એ પદસમૂહમાં વિવક્ષાવાચક એક પણ પદ સંભળાતું નથી, અને જે અર્થ પદને ન હોય તે વાક્યને હેવો ઘટતો નથી. જેમ ‘જા અને વિષ ખા” એવા વાક્યની તાત્પર્યશક્તિ પરગ્રહભોજનનિષેધને જણાવવા સમર્થ છે તેમ પૌરુષેય વચનોની તાત્પર્ય શક્તિ વિવેક્ષા જણવવા સમર્થ નથી. સંપૂર્ણ પણે અભિધાશક્તિની અવગણના કરી તાત્પર્યશક્તિ કાર્ય કરતી નથી, એટલે પૌરુષેય વા વિવક્ષાપરક નથી, 265. ચં તëિ પુરુષવના હુ તાત્ વિવજ્ઞાડવામ તિ રે, મનુનनादिति ब्रुमः । कार्यत्वात् पदरचनायाः पुरुषेच्छापूर्वकत्वमनुमीयते । अर्थावगमपुरःसरं च पुरुषवचनाद्विवक्षानुमानम्-‘एवमयं वेद' 'एवमयं विवक्षति' इति । अर्थोपरागरहितस्य विवक्षामात्रस्य जीवतां निसर्गत एव सिद्धेः । अयमर्थोऽस्य विवक्षित इत्यर्थोपरज्यमाना तु विवक्षा न शक्याऽर्थेऽनवगतेऽवगन्तुम् । अर्थश्चेत् प्रथममवगतो वाक्यात् न तर्हि तद्विवक्षापरम् , अर्थपरमेव भवितुमर्हति । लोकवाक्यानां विवक्षापरत्वे बाह्येऽर्थे सम्बन्धग्रहणासम्भवाद् वेदादपि वाक्यार्थावगमो न स्यादित्यलं प्रसङ्गेन । तस्मान्न कार्यपरत्वेनैव शब्दस्य प्रामाण्यम् । 265. મીમાંસક -. તે પછી પુરુષે ઉચ્ચારેલ વચને દ્વારા વિવક્ષાનું જ્ઞાન કેવી રીતે થશે? તૈયાયિક - અનુમાનથી થશે એમ અમે કહીએ છીએ, પદરચના એ કાર્ય હેઈ, તેના કારણરૂપ પુરુષેચ્છાનું અનુમાન થાય છે. અર્થજ્ઞાન થયા પછી જ પુરુષના વચન દ્વારા “આવું એ જાણે છે “આવું એ કહેવા માગે છે એ આકરે તેની વિવક્ષાનું અનુમાન થાય છે, કારણ કે અર્થના પાસથી રંગાયા વિનાની કેવળ વિવક્ષા તે ચેતન પ્રાણીઓને નિસગથી જ સિદ્ધ છે એટલે એવી વિવક્ષાના અનુમાનની વાત વ્યર્થ છે.] આ અર્થને આ કહેવા માગે છે એમ અર્થના પાસથી રંગાયેલી વિવક્ષા તે અર્થ જાણ્યા વિના જાણવી શક્ય નથી. હવે જે વાકયથી પ્રથમ અથ જ્ઞાત થતા હોય તે તે વાકય વિવક્ષાપરક નહિ પણ અર્થપરક હેવાને લાયક છે. લૌકિક વાક્ય વિવક્ષા પરક છે એમ માનતાં બાઘાર્થમાં શબ્દઅર્થસંબંધનું ગ્રહણ અસંભવ બની જાય અને પરિણામે વેદ દ્વારા પણ બાઘાર્થનું જ્ઞાન થાય નહિ. વધુ દેશે જણાવવાનું પ્રયોજન નથી, [આટલા દે બસ છે. નિષ્કર્ષ એ કે પિતાની કાર્યપરકતાને કારણે જ શબ્દનું પ્રામાણ્ય નથી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy